By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    15 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    16 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    17 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    2 days ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    14 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    14 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    15 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    2 days ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    16 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    2 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    15 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી માત્ર સાત દિવસમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હટાવાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આ કારણથી માત્ર સાત દિવસમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હટાવાઈ
ખાસ-ખબરરાષ્ટ્રીય

આ કારણથી માત્ર સાત દિવસમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હટાવાઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/03 at 12:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કિન્નર અખાડાએ માત્ર 7 દિવસમાં જ મમતા કુલકર્ણી પાસેથી મહામંડલેશ્વરનો મુગટ છીનવી લીધો, જાણો એ 5 કારણો કે જેણે લઈ કિન્નર અખાડાએ આ નિણર્ય લીધો….

90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી અનેક વર્ષો બાદ તાજેતરમાં ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં મહાકુંભમાં મમતા કુલકર્ણીને કિન્નર અખાડા દ્વારા મહામંડેલશ્વરની પદવી આપવામાં આવી છે. આ તરફ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવ્યા બાદ સતત ચર્ચાઓમાં રહેનાર મમતા કુલકર્ણીને લઈ હવે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ મમતા કુલકર્ણી હવે મહામંડલેશ્વર નથી. કિન્નર અખાડાએ માત્ર 7 દિવસમાં જ મહામંડલેશ્વરનો મુગટ છીનવી લીધો છે. નોંધનિય છે કે, તાજેતરમાં મમતા કુલકર્ણીએ સન્યાસ દીક્ષા લીધી અને કિન્નર અખાડામાં જોડાઈ. મહાકુંભમાં તેમને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી હતી. કિન્નર અખાડામાં તેની એન્ટ્રી થઈ ત્યારથી જ હોબાળો મચી ગયો હતો.

કિન્નર અખાડામાં જ મમતા કુલકર્ણી પર મતભેદ હતો. પરંતુ હવે આ મૂંઝવણનો અંત આવ્યો છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે. મમતાને આ પદવી આપનાર આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ અખાડાએ બહારનો રસ્તો બતાવ્યો છે. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણી પર નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં મમતા કુલકર્ણી સામે કાર્યવાહીનું કારણ આપવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે, મમતા કુલકર્ણીના એવી કઈ વાતો છે કે, જેણે કિન્નર અખાડાએ આ નિર્ણય લેવો પડ્યો ? આખરે માત્ર 7 દિવસમાં મમતા પાસેથી આ તાજ કેમ છીનવાઈ ગયો?

- Advertisement -

પહેલી વાત: કિન્નર અખાડાની પહેલી સમસ્યા એ હતી કે, મમતા કુલકર્ણીને સીધી રીતે મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. મમતા કુલકર્ણીએ પહેલા ત્યાગની દિશામાં આગળ વધવું જોઈતું હતું. તેમણે સાધુ બનવું જોઈતું હતું. પછી જો તેમને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હોત તો કદાચ કોઈ સમસ્યા ન હોત. કિન્નર અખાડા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીજી વાતઃ મમતા કુલકર્ણી ફિલ્મ જગતની છે. ફિલ્મી દુનિયામાંથી આવવું એ કોઈ મોટું કારણ નહોતું. તેનું સાચું કારણ ફિલ્મોમાં તેનો બોલ્ડ અવતાર છે. તેણે 90ના દાયકામાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. કિન્નર અખાડાના ઘણા લોકોને આ વાત સામે વાંધો હતો.

ત્રીજી વાતઃ મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે પણ જોડાયેલું હતું. આરોપ છે કે, મમતાએ ફિલ્મી દુનિયા છોડીને દુબઈમાં ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. એક તબક્કે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. તેમની સામે દેશદ્રોહના આરોપો છે અને અંડરવર્લ્ડ સાથે કનેક્શનના આરોપો પણ લાગ્યા છે.

- Advertisement -

ચોથી વાત: અખાડાઓનો નિયમ છે કે, જે વ્યક્તિ મહામંડલેશ્વર બને છે તે સન્યાસી હોવો જોઈએ અને તેનું મુંડન કારવેલું હોવું જોઈએ. સન્યાસ વિધિ વિના માન્ય નથી. મમતા કુલકર્ણી ન તો સાધુ હતી અને ન તો તેણે મુંડન વિધિ કરાવી હતી.

પાંચમી વાતઃ કિન્નર અખાડાના નિયમો અનુસાર અખાડાના સાધુઓએ ગળામાં વૈજંતી માળા પહેરવાની હોય છે. પરંતુ મમતા કુલકર્ણીએ રૂદ્રાક્ષની માળા પહેરાવી હતી. મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વરનું બિરુદ કિન્નર અખાડાના નિયમો અનુસાર નહોતું.

આ બધી એવી બાબતો છે જેના કારણે અખાડાના સભ્યો વચ્ચે અણબનાવ થયો હતો. કિન્નર અખાડાનો એક મોટો વર્ગ મમતા કુલકર્ણીની પૃષ્ઠભૂમિને કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. આ જ કારણ છે કે આજે કિન્નર અખાડાના સંસ્થાપક મમતા કુલકર્ણી તેમજ આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને બહારનો રસ્તો બતાવ્યો. આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી 2015-16ના ઉજ્જૈન કુંભમાં મહામંડલેશ્વર બન્યા હતા.

You Might Also Like

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

TAGGED: Mahamandaleshwar, Mamata Kulkarni
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Mahakumbh 2025: મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન, સાધુ સંતોએ લગાવી આસ્થાની ડૂબકી
Next Article 2025માં વિશ્વના ટોચના શક્તિશાળી દેશોની યાદી જાહેર, ટોપ 10માં ભારતનું નામ ક્યાંય પણ નહીં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?