By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 minutes ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    57 minutes ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    3 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    5 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    4 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    4 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    5 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    5 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    5 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    4 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દરેક ક્ષણ જીવ્યા પછી અફસોસ ન થવો જોઇએ: ડૉ.પૂજાબેનપ્રિયદર્શી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > દરેક ક્ષણ જીવ્યા પછી અફસોસ ન થવો જોઇએ: ડૉ.પૂજાબેનપ્રિયદર્શી
જુનાગઢ

દરેક ક્ષણ જીવ્યા પછી અફસોસ ન થવો જોઇએ: ડૉ.પૂજાબેનપ્રિયદર્શી

Khaskhabar Editor
Last updated: 2022/05/14 at 4:27 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

આરોગ્યની સાથે પ્રકૃતિ બચાવવાનું લક્ષ્ય છે તેવા ડૉ.પૂજાબેન પ્રિયદર્શીનીની ‘ખાસ-ખબર’ સાથે મુલાકાત

સદગુરૂનાં વિચારોનાં પગલે ડૉ.પૂજાબેન પ્રિયદર્શીની ચાલવી રહ્યાં છે માટી બચાવો અભિયાન

- Advertisement -

મેંદરડા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પૂજાબેન પ્રિયદર્શીની બિહારમાં જન્મ્યા ગુજરાતને કર્મભૂમિ બનાવી

બિહારમાં જન્મ્યા અને આધ્યાત્મિક ભૂમિ જૂનાગઢને કર્મભૂમિ બનાવનાર મેંદડરા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પૂજાબેન પ્રિયદર્શીની. આરોગ્યની સાથે પ્રકૃતિ પ્રેમ અને પ્રકૃતિનું જતન તેનાં જીવનનો લક્ષ્યાંક બની ગયું છે. લોકોની સેવા સાથે પર્યાવરણની ચિંતા અને તેનાં બચાવવાનાં કાર્ય કરતા રહે છે. ડૉ. પૂજા પ્રિયદર્શીનીએ ખાસ ખબર સાથે વાંચન, પ્રકૃતિ, આધ્યાત્મિકતા, તેમને પ્રવૃતિ અંગે વાર્તાલાપ કર્યો છે.

આજે એવા વ્યક્તિની વાત છે જેના રોમ રોમમાં માત્ર સદગુરૂનાં વિચારો,આચરણ અને પ્રકૃતિને બચાવવાનું જનુન છે.આરોગ્યની સેવાઓ સાથે પર્યાવરણ અને આવનાર પેઢીની ચિંતા છે, એ છે મેંદરડા તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. પૂજાબેન પ્રિયદર્શીની. બિહારનાં મુજફરપુર જિલ્લામાં ડૉ. પૂજાબેન પ્રિયદર્શીનીનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષણ બિહારમાં મેળવ્યું. એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુ. પબ્લીક હેલ્થ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. મેંદરડા પતિ અને પુત્ર સાથે રહે છે. બિહારમાં જન્મ્યા બાદ ગુજરાતને કર્મભૂમિ બનાવી છે.

- Advertisement -

5 હજારથી વધુ લોકો અને બાળકોને માટી બચાવો અંગે સંબોધન, વડાપ્રધાને પત્ર મોકલ્યાં

છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકામાં પ્રથમ નોકરીની શરૂઆત કરી હતી. ભલગામ, કાલસારી, મોટાકોટડામાં આરોગ્ય વિભાગમાં સેવા આપી છે. તેમજ મોબાઇલ હોસ્પિટલમાં કામ કર્યું છે તે દરમિયાન પ્રકૃતિને માણવાનો અને જાણવાનો અવસર મળ્યો હતો. આ મોબાઇલ હોસ્પિટલ 22 નેસમાં આરોગ્યની સેવા આપે છે. બાદ ભેંસાણ અને મેંદરડા તાલુકામાં પણ કામ કર્યુ હતું. ગાંધીનગર કમિશ્ર્નર ઓફીસમાં ફરજ બજાવી હતી. હાલ મેંદરડા તાલુકા હેલ્થ ઓફીસર તરીકે સેવારત છે. ડૉ. પૂજાબેન પ્રિયદર્શીનીએ કહ્યું હતું કે, તેમનાં જીવનામાં ઘણા ઉતાર ચઢાવ આવ્યાં. ત્યારે વર્ષ 2015માં જીવનમાં વળાંક આવ્યો. આ વર્ષમાં સદગુરૂ જગ્ગી વાસુદેવજી મળ્યાં,અહીંથી ભૌતિક સુખ કરતા આંતરીક સુખ અને આનંદ માટે સગગુરૂનાં ચિંધેલા માર્ગે ચાલ્યાં.તેમનાં તમીલનાડુંનાં આશ્રમમાં રહેવાથી માનસીક આનંદની પ્રાપ્તી થઇ.જીવનમાં કેટલીક સમસ્યાઓ હતી ત્યારે કોઇ ઉકેલ મળતો ન હતો. સગગુરૂનાં સાંભળ્યાં. તેમાં સમસ્યાનો ઉકેલનાં કિરણો દેખાયા. બાદ એક પછી એક એમ 150 જેટલા વિડીયો જોયા અને સાંભળ્યાં. મને થયું આજ સત્ય છે. અને પછી રૂબરૂ જવાનું થયું. આશ્રમમાં પહેલા પ્રાથમિક પ્રોગ્રામમાં ભાગ લીધો.સાત દિવસ, આઠ દિવસનાં કાર્યક્રમમાં ભાગ લીધો. હવે દરેક કામમાં મજા આવે છે. જીવનને જીવવાનો આનંદ મળી રહ્યો છે. સદગુરૂજી પર્યાવરણને બચાવવા મહેતન કરી રહ્યાં છે. પહેલા નદીઓ બચાવો અને હાલ માટી બચાવો અભિયાન ચલાવી રહ્યાં છે. સૌથી વધુ જમીન કિસાનો પાસે છે. ખેડૂતો જ જમીન બચાવી શકે. જૈવિકતત્વોથી માટી ઉપજાવ બની શકે. માટીમાં 3 ટકા જૈવિકતત્વ હોવુ જોઇએ. વર્તમાનમાં સરેરાશ 0.5 ટકા જૈવિકતત્વ છે. ઋષિ જ પ્રકૃતિની ચિંતા કરી છે અને સદગુરૂ પ્રભાવશાળી યોગી છે. માટી બચાવવા માટે વિશ્ર્વમાં બાઇક રેલી યોજી રહ્યાં છે. માટી બચાવો અભિયાન માટે સરકારમાં પત્ર મોકલી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાની 20 સ્કુલ, 1 કોલેજ અને એક હોસ્પિટલમાં માટી બચાવો અભિયાનને લઇ કાર્યક્રમ કર્યા છે. પાંચ હાજર બાળકોને સંબધોન આપ્યું છે અને 1628 પત્ર કેન્દ્ર સરકારને લખાવી મોકલ્યાં છે. જયારે મે 5 હજાર જેટલા બાળકને સંબોધન કર્યું અને પુછ્યુ કે ખેતી કોણ કરવા માંગે છે ? તો માત્ર એક જ બાળકને ખેતી કરવા હા પાડી હતી. આ માત્ર ભારત નહી વૈશ્ર્વિક સમસ્યા છે. માટે સદગુરૂ વિશ્ર્વ ભ્રમણ કરી રહ્યાં છે. ડૉ.પૂજાબેન કહ્યું હતું કે, જીવનમાં ટાઇમ પાસ જેવું કશુ નથી. ટાઇમ પાસ કરવાની જરૂર કોને હોય ?.હું તો દરેક પ્રવૃતિમાં જીવવાનો આનંદ માણી રહી છું. દરેક કાર્યમાં મજા આવે છે.દરેક ક્ષણ જીવ્યા પછી અફસોસ ન થવો જોઇએ.

આધ્યાત્મિક, રહસ્ય, ઇતિહાસનું વાંચન વધુ પસંદ
ડૉ.પૂજાબને પ્રિયદર્શીનીએ કહ્યું હતું કે, સ્કુલ સમયથી વાંચનો શોખ છે. ઉંમર અને સમજણ મુજબ વાંચન કરતા હતાં. 10 વર્ષની ઉંમરથી વાંચનનો શોખ હતો. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો ત્યારે ત્યા ફરજિયાત વાંચન હતું. તમામ પ્રકારની બુકસ વાંચી છે. ખાસકરીને હાલ સદગુરૂની બુકસનું વાંચન કરું છુ.આ ઉપરાંત ઐતિહાસીક રહસ્યો વગેરે વિષય પર વાંચન છે.

ડૉ.પૂજાબેનની પસંદગીનાં કાર્યો, પરિવાર અને આરોગ્ય સેવા
ડૉ.પૂજાબેન પ્રકૃતિ પ્રેમી અને આધ્યાત્મિક છે. તેની પહેલી પસંદગી પ્રકૃતિ છે. પર્વત, જંગલ, ઝરણાં તેમને વધુ પસંદ છે. પૌરાણીક સ્થળ, તેનો ઇતિહાસ વગેરે જાણવાની ઇચ્છા રહે છે. પરિવાર અને બાળકોને પુરતો સમય આપે છે. કોરોનાકાળમાં આરોગ્ય વિભાગે ખુબ સેવા આપી છે. ડૉ. પૂજાબેને કહ્યું હતું કે, કોરોનાનાં માહોલમાં આમાર વિભાગે સારી કામગીરી કરી છે. કોરોના બાદ રસીકરણ અભિયાન ચલાવી લોકો સુધી પહોંચ્યાં છીએ.

ભૌતિક લક્ષ્યાંક નથી, ગુરૂનાં વિચારોને આત્મસાત કરવા છે
ડૉ. પૂજાબેન કહ્યું હતું કે, દરેક ક્ષણ અને દરેક કાર્યમાં આનંદ આવે છે. હોસ્પિટલનું કામ હોય, ઘરે રસોઇ હોય કે સેવા કાર્ય હોય દરેકમાં આનંદ આવે છે. તેમજ જીવનમાં ભૌતિક સુખ માટે કોઇ જ લક્ષ્યાંક નથી. હા પણ સદગુરૂનાં વિચારોને આત્મસાત કરવા છે. ગુરૂની ઉર્જા સાથે આત્મસાત થવું છે.

You Might Also Like

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વિસાવદર પેટા ચૂંટણીની સમીક્ષા બેઠક

આણંદપુર વિયર ડેમ પહેલાં વરસાદે ઓવરફલો થયો, ચાર ગામોને એલર્ટ કરાયા

TAGGED: drpujabenpriyadarshi, junagadh, જુનાગઢ, ડોપ્રિયાબેનપ્રિયદર્શી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વંથલીનાં થાણાપીપળીમાં વીજ લાઇન ઉભી કરવાનો વિરોધ
Next Article રાજકોટની કોલેજીયન યુવતીએ પૂર્વ પ્રેમીના ત્રાસથી જીવન ટૂંકાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
રાજકોટના આરબી પાર્ટનર્સ ગ્રુપનું ચોલા એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોચી કેરલામાં ભવ્ય સન્માન
કેવડાવાડીમાં શ્રી હેરિટેઝ એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર તસ્કરને મુંબઇથી ઝડપી લેતી DCB
રાજકોટ મહાનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા સ્વ.વિજયભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જુનાગઢ

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?