By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    9 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌ પ્રથમવાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કોઇ ગુજરાતીની નિમણૂંક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સૌ પ્રથમવાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કોઇ ગુજરાતીની નિમણૂંક
રાષ્ટ્રીય

સૌ પ્રથમવાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કોઇ ગુજરાતીની નિમણૂંક

Khaskhabar Editor
Last updated: 2024/03/23 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

કિશોર મકવાણા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી નિમણૂંકથી અત્યંત ખુશ છે અને સૌ પ્રથમવાર એક ગુજરાતીની આ પદ પર નિયુકિત કરવામાં આવી હોવાથી તેઓ વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

- Advertisement -

દેશભરમાં અનુસુચિત જાતિના પ્રશ્ર્નોને વાચા આપવાનું, સમસ્યાઓનું નિરાકરણ કરવાનું, તેમની સુખાકારી માટે પ્રયત્ન કરવાનું અને સમય આવ્યે તેમના માટે ઢાલ બનીને ઉભા રહેવાનું કામ જે સંસદીય સંસ્થાને માથે હોય તો એ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ. ગઈજઈની રચના થઈ ત્યારથી હમણાં સુધી આ વખતે પહેલી વાર તેના અધ્યક્ષ તરીકે એક ગુજરાતી વ્યક્તિને નિયુક્તિ મળી છે. તે વ્યક્તિનું નામ છે કિશોર મકવાણા. તેઓ ગુજરાતના લેખન ક્ષેત્રે કોઇ નવું નામ નથી. ઉપરાંત તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને વિચારોના ઉમદા અભ્યાસુ છે. આજે આપણે તેમની સાથે વાત કરીને ગઈજઈ વિશે અને તેઓ પોતાને મળેલ આ નવી જવાબદારીને કઈ રીતે વાચા આપશે એ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું. નોંધનીય છે કે વર્તમાન સમયમાં તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રખર વક્તા તરીકે દેશભરમાં વિખ્યાત બન્યા છે. આવા એક વિદ્વત ગુજરાતીની તાજેતરમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે તે સમગ્ર ગુજરાત માટે તો ખરો જ, પરંતુ એમાંય, વિશેષત: અનુસૂચિત સમાજ માટે પણ ખૂબ જ ગૌરવનો વિષય છે. ઑપઇન્ડિયાએ કિશોર મકવાણા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂંકથી તેઓ અત્યંત ખુશ છે અને સૌ પ્રથમવાર એક ગુજરાતીની આ પદ પર નિયુકિત કરવામાં આવી હોવાથી તેઓ વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
કોણ છે કિશોર મકવાણા?

ગુજરાતમાં જ્યારે અગ્ર હરોળના લેખકોની વાત હોય, વિચારકોની વાત હોય, બૌદ્ધિકોની વાત હોય, સમાજચિંતકોની વાત હોય કે પછી રાજકીય કે સામાજિક વિશ્લેષકોની વાત હોય, ત્યારે એક નામ અવશ્ય આવે. એ નામ છે કિશોર મકવાણા. આજે દેશભરમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જે વિષદ્ અભ્યાસુઓ છે, તેમજ તેમના વિશે સંપૂર્ણ આધારભૂત માહિતી સાથે સાતત્યપૂર્ણ વિષય મૂકી શકનાર જે જૂજ વિદ્વાનો રહ્યાં છે તેમાંનું પણ મોખરાનું એક નામ એટલે કિશોર મકવાણા.કિશોર મકવાણાએ ડો. બાબાસાહેબ આંબેડકરના બહુ આયામી વ્યક્તિત્વના દરેક પાસાનો ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી ડો. બાબાસાહેબ આંબેડકરની મૂળ વિચારધારાને આજે દેશભરમાં ફરી જીવંત કરી છે. આમ જોવા જઈએ તો કિશોર મકવાણાને ડો. બાબાસાહેબનો હાલતો ચાલતો જ્ઞાનકોશ કહીએ તો પણ એમાં કશું ખોટું નથી. ગુજરાતના આ વિખ્યાત લેખક, ગહનચિંતક અને પ્રખર વક્તા એવા કિશોર મકવાણાએ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર વિસ્તૃત સંશોધન કર્યું છે. તેમણે ડો. આંબેડકરના અનેક અપ્રકાશિત પાસાંઓને લોકો સમક્ષ સાચી રીતે રજૂ કર્યા છે અને લોકોને ડો. આંબેડકરની મૂળ વિચારસરણી બતાવી છે. કિશોર મકવાણાએ ગુજરાત સહિત દેશની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં ડો. આંબેડકર પર સેંકડો પ્રવચન આપ્યાં છે તથા દેશભરના સામાયિકો અને પુસ્તકોમાં અસંખ્ય લેખો લખ્યા છે. આ ઉપરાંત જુદા જુદા અનેક વિષયો પર પોતાના આશરે ચાળીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કરી તેમણે સૌને તેમની લેખનીનો ઉત્તમ પરિચય આપ્યો છે.

- Advertisement -

You Might Also Like

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ

દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

TAGGED: ChairmantoftheNationalScheduledCasteCommission, GUJARATI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૃથ્વી પહેલાં પણ હતી, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે
Next Article હોળી-ધૂળેટીની તૈયારીનો ધમધમાટ રાજકોટની બજારો ધાણી-ખજૂરથી છલકાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?