By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ ‘રાષ્ટ્રની પરમાણુ અવરોધક શક્તિ’ દર્શાવવા માટે મિનિટમેન III મિસાઇલ લોન્ચ કરી
    1 hour ago
    ઇઝરાયલી સૈનિકોએ કબજા હેઠળના પશ્ચિમ કાંઠાની મુલાકાતે આવેલા 25 રાજદ્વારીઓ પર ‘ચેતવણીરૂપ ગોળીબાર’ કર્યો
    2 hours ago
    ટ્રમ્પે દક્ષિણ આફ્રિકન નેતા પર હુમલો કર્યો અને દાવો કર્યો કે આફ્રિકન લોકો પર ‘અત્યાચાર’ થઈ રહ્યો છે
    3 hours ago
    ગ્રીસમાં એક અઠવાડિયામાં બીજી વાર 6.0ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
    4 hours ago
    અફઘાન પણ પાકિસ્તાનનું પાણી રોકશે
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો
    1 hour ago
    દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું
    2 hours ago
    દિલ્હી-NCR પર ફરી વાવાઝોડું ત્રાટક્યું: 4 લોકોના મોત
    3 hours ago
    પ્રધાનમંત્રી મોદી આજે રાજસ્થાનમાં કરણી માતાના દર્શન કર્યા
    3 hours ago
    દેશમાં દવા અને દારૂ બન્નેના ખર્ચ વધ્યાં
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    1 hour ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    2 days ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    3 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    3 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    45 minutes ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    2 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    2 hours ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    1 day ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    6 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખુલાસો: દેશમાં અનાજનું ઉત્પાદન નોંધાયો ઘટાડો, દાળ-શાકભાજીનું ઉત્પાદન વધ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખુલાસો: દેશમાં અનાજનું ઉત્પાદન નોંધાયો ઘટાડો, દાળ-શાકભાજીનું ઉત્પાદન વધ્યું
ખાસ-ખબરરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખુલાસો: દેશમાં અનાજનું ઉત્પાદન નોંધાયો ઘટાડો, દાળ-શાકભાજીનું ઉત્પાદન વધ્યું

Khaskhabar Editor
Last updated: 2022/09/30 at 12:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

અનાજ ઉત્પાદનમાં ઉતરપ્રદેશની ભાગીદારી ઘટી, પણ મધ્યપ્રદેશની ભાગીદારી વધી: દુનિયાભરમાં કૃષિ યોગ્ય ભૂમિમાં ભારત બીજા ક્રમે: કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખુલાસો

કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં અનાજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જયારે ફળ, શાકભાજી, દાળના ઉત્પાદનમાં વધારો થયો છે. અનાજ સિવાય ખાંડ, ડ્રગ્સ, નાર્કોટિકસ અને તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-12માં સ્થૂળ મૂલ્ય ઉત્પાદનમાં અનાજની ભાગીદારી 28.2 ટકા હતી, જે 2019-20માં ઘટીને 27.3 ટકા રહી ગઈ છે. દાળની ભાગીદારી 4.4 ટકાથી વધીને 5.1 ટકા થઈ ગઈ છે.

- Advertisement -

કેન્દ્ર સરકારના આંકડાકીય અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે વર્ષ 2011-12 થી 2019-20 સુધી કૃષિ, વનસંવર્ધન અને મત્સ્ય ઉછેર પર રિપોર્ટ જાહેર કર્યો છે. અનાજ ઉત્પાદનમાં ઉતરપ્રદેશની ભાગીદારી ઘટી: યુપીમાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન પણ ભાગીદારી ઘટી છે. રિપોર્ટ મુજબ દેશભરમાં ઉતરપ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન કરાયું છે, જો કે તેમાં ભાગીદારી ઘટી છે. તેની ભાગીદારી વર્ષ 2011-12માં 18.6 ટકા હતી, જે વર્ષ 2019-20માં ઘટીને 18.5 ટકા થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું અનાજમાં યોગદાન વધ્યું: વર્ષ 2011-12માં અનાજ ઉત્પાદનમાં મધ્યપ્રદેશની ભાગીદારી 6.2 ટકા હતી

જે 2019-20માં વધીને 10 ટકા થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ભારત દુનિયાભરમાં કૃષિ યોગ્ય ભૂમિમાં બીજા ક્રમે છે.ફળો અને શાકભાજીઓનું સ્થૂળ મૂલ્ય ઉત્પાદન સૌથી વધુ: વર્ષ 2019-20માં દેશભરમાં ફળ અને શાકભાજીનું સ્થુળ મૂલ્ય ઉત્પાદન 383.3 હજાર કરોડ હતું. અનાજની તુલનામાં આર લગભગ 6000 કરોડ વધુ છે. વર્ષ 2011-12માં અનાજનું સ્થુળ મુલ્ય ઉત્પાદન 336.4 હજાર કરોડ હતું, જે બધા પાકોમાંથી સૌથી વધુ હતું. કૃષિમાં પાકોની ભાગીદારી 2011-12માં 62.4 ટકા હતી જે વર્ષ 2019-20માં ઘટીને 55 ટકા થઈ ગઈ હતી.

You Might Also Like

ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો

દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

દિલ્હી-NCR પર ફરી વાવાઝોડું ત્રાટક્યું: 4 લોકોના મોત

પ્રધાનમંત્રી મોદી આજે રાજસ્થાનમાં કરણી માતાના દર્શન કર્યા

દેશમાં દવા અને દારૂ બન્નેના ખર્ચ વધ્યાં

TAGGED: centralgovernment, grain, PRODUCTION, pulses, vegetables
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાળી પૂર્વે અમદાવાદીઓને મળી મોટી ભેટ: વડાપ્રધાન મોદીના હસ્તે ‘મેટ્રો ટ્રેન’નું કરાયું લોકાર્પણ
Next Article થ્રી-સ્ટાર સૈન્ય અધિકારી જનરલ અનિલ ચૌહાણે સંભાળ્યો કાર્યભાર, કહ્યું- પડકારોનો મળીને કરીશું સામનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
ગુજરાતમાં ટાઇગરની રીએન્ટ્રી!
ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
અમેરિકાએ ‘રાષ્ટ્રની પરમાણુ અવરોધક શક્તિ’ દર્શાવવા માટે મિનિટમેન III મિસાઇલ લોન્ચ કરી
ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો
ઇઝરાયલી સૈનિકોએ કબજા હેઠળના પશ્ચિમ કાંઠાની મુલાકાતે આવેલા 25 રાજદ્વારીઓ પર ‘ચેતવણીરૂપ ગોળીબાર’ કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાતરાષ્ટ્રીય

દેશભરમાં 103 અને ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનને અપાઈ લીલી ઝંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી-NCR પર ફરી વાવાઝોડું ત્રાટક્યું: 4 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?