By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    13 hours ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    1 day ago
    ચીનમાં ખુલ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને માત્ર બે મિનિટ કર્યો
    3 days ago
    ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
    3 days ago
    ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69, 100થી વધુ ઘાયલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    10 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    13 hours ago
    ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
    1 day ago
    રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
    1 day ago
    એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    4 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    4 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    7 days ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
ધર્મ

Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે

Khaskhabar Editor
Last updated: 2025/10/01 at 2:32 PM
Khaskhabar Editor 3 days ago
Share
3 Min Read
SHARE

ધર્મ અને આધ્યાત્મિકનું પવિત્ર પર્વ નવરાત્રિની આજે સમાપ્ત થશે અને આવતીકાલ 2 ઓક્ટોબર, 2025ના રોજ વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. દર વર્ષે, આ તહેવાર આસો માસના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. આ જ કારણોસર વિજ્યા દશમીનો તહેવારને અસત્ય પર સત્યના વિજય અને અનિષ્ટના અંતનું પ્રતીક માનવામાં આવે છે.

દેશભરમાં દશેરા વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. વિવિધ જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન રામના જીવન અને લંકા યુદ્ધની ઝલક બતાવવામાં આવે છે. ત્યાર બાદ સાંજના સમયે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પૂતળાઓનું દહન કરવામાં આવે છે. તો, ચાલો જાણીએ દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે.

- Advertisement -

દશેરા ક્યારે મનાવવામાં આવશે

પંચાંગ પ્રમાણે આસો મહિનાની દશમી તિથિ 1 ઓક્ટોબર એટલે કે આજે સાંજે 7:01 વાગ્યે શરૂ થશે અને 2 ઓક્ટોબર એટલે કે આવતીકાલે સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ મુજબ, દશેરા 2 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે.

શસ્ત્ર પૂજાનું મુહૂર્ત

- Advertisement -

શસ્ત્રોની પૂજાનો શુભ સમય 2 ઓક્ટોબરના રોજ બપોરે 1:21 વાગ્યે શરૂ થશે અને 3:44 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે 2 કલાક અને 22 મિનિટ સુધી ચાલશે.

પૂજા કરવાનો શુભ સમય 2:09 વાગ્યે શરૂ થશે અને 2:56 વાગ્યા સુધી ચાલુ રહેશે, જે 47 મિનિટ સુધી ચાલશે.

વાહન ખરીદવાનું શુભ મુહૂર્ત સવારે 10:41 થી 1:39 વાગ્યા સુધી રહેશે.

રાવણ દહન માટે શુભ મુહૂર્ત

દશેરા અથવા વિજયાદશમી પર રાવણ દહન હંમેશા પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવે છે. પ્રદોષ કાળ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. આ દિવસે સૂર્યાસ્ત સાંજે 6:05 વાગ્યે શરૂ થાય છે, અને તે સમય પછી રાવણ દહન શરૂ કરાશે.

આ શુભ કાર્યો માટે દશેરા શુભ

માન્યતાઓ પ્રમાણે દશેરાને નવા કાર્યોની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં સમૃદ્ધિ લાવતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, અને લોકો તેમના બાળકોને શિક્ષિત કરવા અથવા વ્યવસાય શરૂ કરવાનો સંકલ્પ કરે છે. તે એક એવો દિવસ માનવામાં આવે છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતાનો માર્ગ મોકળો કરે છે.

દશેરા પર કોની પૂજા કરવામાં આવે છે?

દશેરા અથવા વિજયાદશમીનો દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે રાવણ દહન જ નહીં, પરંતુ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દશેરા પર દેવી દુર્ગા, ભગવાન શ્રી રામ અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

દશેરા પર કેવી રીતે કરશો પૂજા

દશેરા પર સવારે સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી લોકો ઘરે અથવા મંદિરમાં પૂજા કરતાં હોય છે. સૌથી પહેલા ભગવાન રામ અને દેવી દુર્ગાનું સ્મરણ કરીને સંકલ્પ કરવામાં આવે છે. સંકલ્પ પછી, દેવતાઓને ફૂલો, ફળો, ધૂપ દીપ અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે નવરાત્રિનું સમાપન હોય છે, તેથી દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે.

You Might Also Like

આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે

આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક

શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ

આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

TAGGED: Dussehra 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
Next Article કેન્દ્ર સરકારનો આજે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ધર્મ

શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?