By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    23 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    24 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    24 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    20 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    23 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    24 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    23 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    22 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    22 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડબલ એન્જીન ભાજપ સરકારે યુવાનોની સરકાર છે, યુવાનો માટેની સરકાર છે : ઉદય કાનગડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડબલ એન્જીન ભાજપ સરકારે યુવાનોની સરકાર છે, યુવાનો માટેની સરકાર છે : ઉદય કાનગડ
ગુજરાતરાજકોટ

ડબલ એન્જીન ભાજપ સરકારે યુવાનોની સરકાર છે, યુવાનો માટેની સરકાર છે : ઉદય કાનગડ

Khaskhabar Editor
Last updated: 2022/11/29 at 6:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ભરોસાની ભાજપ સરકારે નવા શૈક્ષણિક સંકુલો, નવી યુનિવર્સીટી, પુસ્તકાલય અને હોસ્ટેલ બનાવ્યા, વિદ્યાર્થીઓને મફત શિક્ષણ ઉપરાંત સ્ટાઈપેન્ડ અને શિષ્યવૃત્તિ આપી

ગુજરાતના યુવાનોનું કૌશલ્ય નિર્માણ થયું છે, આપણા યુવાનો દેશ-દુનિયામાં ડંકો વગાડી રહ્યા હોવાનો ઉદય કાંગડનનો મત

- Advertisement -

સૌ પ્રથમ વખત ભાજપ સરકારે નવી શિક્ષણ નીતિની પહેલ કરીને તેનો અમલ શરૂ કરાવ્યો: ગુજરાતના યુવાનો દેશના યુવાનોને નવી રાહ ચીંધી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ કે જ્યાં 65 ટકા ઉપરાંત યુવાનો છે. યુવાનો પાસે નવું જોમ, નવી વિચારધારા અને શક્તિનો અખૂટ ભંડાર હોય છે. તેને સુપેરે ચરિતાર્થ કરવા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકારે યુવાનોમાં કૌશલ્ય નિર્માણ કરીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં તેમની શક્તિઓને જોડવા માટે અનેક નિર્ણયો કર્યા છે. ભાજપ સરકાર એ યુવાનોની સરકાર છે, યુવાનો માટેની સરકાર છે. યુવાનોને શિક્ષણ અને રોજગારી મળી રહે તે માટે કાર્યરત છે એવું રાજકોટ પૂર્વ બેઠક પરના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે જણાવતા કહ્યું હતું કે, યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુસર મેડિકલ અને એન્જિનિયરીંગ અને ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં નોંધપાત્ર કહી શકાય તેવો વધારો કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સંકુલો, નવી યુનિવર્સીટી, પુસ્તકાલય અને હોસ્ટેલ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 75 જેટલી અલગઅલગ યુનિવર્સિટીઓ કાર્યરત છે. દેશમાં સૌ પ્રથમ વખત ભાજપ સરકારે નવી શિક્ષણ નીતિની પહેલ કરી છે અને તેનો અમલ પણ શરૂ કરાવ્યો છે.
એમબીબીએસ, ડિપ્લોમા, અનુસ્નાતક સંશોધન જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ વગેરે કોર્શિષ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15થી 25 લાખ સુધીની લોન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય ભરોસાની સરકારે કર્યો છે. આજે આપણા યુવાનો દેશ-દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યા છે. કે.જી.થી પી.જી. સુધીના મફત શિક્ષણ ઉપરાંત લાખો વિદ્યાર્થીઓને હજારો રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં સરકારી સેવામાં યુવાનોની ભરતી કરીને સરકારી સેવાઓને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવામાં આવી છે. હજુ આગામી સમયમાં 5 લાખ જેટલી સરકારી ભરતીનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતમાં લાખો યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટીશસીપ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. ભારતના સૌથી વધુ 24 ટકા એપરેન્ટીશ ગુજરાતમાં નોંધવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રતિમાસ 3000થી 4500 હજાર રૂપિયાની ભણવા સાથે જ સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઈ અમારી સરકારે કરી છે.
ગુજરાતના 5 લાખ જેટલાં વિદ્યાર્થીઓને ઇ-ક્લાસ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે. યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં 1000 જેટલા કૌશલ્ય નિર્માણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. એમએસએમઈના વિકાસ દ્વારા 30 લાખ કરતાં વધુ કારખાનાઓનો વિકાસ કરીને 1 કરોડ યુવાનોને રોજગાર-સ્વરોજગારની સવલતો પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના યુવાનોને રોજગારીની વિપુલ તકો સાંપડે તે માટે રાજ્યભરમાં મોટા પાયે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કારીગર તાલીમ યોજનાનો અસરકારક અમલ કરીને 689 આઈટીઆઈમાં 1.88 લાખ બેઠકો ઉપર વિવિધ રોજગારલક્ષી અભ્યાસક્રમોમાં યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. ધોરણ-12 પાસ પછી ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવતા 6 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને સમસ્ત વિશ્વનું જ્ઞાન તેમની આંગળીના ટેરવે મૂકવા માટે નમો ટેબલેટ યોજના અંતર્ગત 1000ની ટોકન કિંમત વાળા લેટેસ્ટ ટેબલેટની સહાય આપવામાં આવી છે.
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ બિનઅનામતના લોકો માટે 10 ટકા આરક્ષણનું અમલીકરણ કર્યું છે. પ્રતિ 2 વર્ષે નિયમિત રીતે જીપીએસસીની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા ભરતી માટે તાલીમ અપાઈ છે. વિવિધ સંસ્થામાં તાલીમ લેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓને સંસોધન કામગીરી માટે 15 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. યુવાનોમાં રહેલી કલા ઉજાગર થાય, તેઓ સંસ્કૃતિક વિરાસત અને કલા સંસ્કૃતિને પ્રગટ કરી શકે તે માટે કલા મહાકુંભ હેઠળ 500 કરોડથી વધુની આર્થિક ફાળવણી કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે પણ યુવાનો આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો યુવાનો માટે ભાજપ સરકારે અનેક નિર્ણયો લીધા છે, અઢળક યોજનાઓ ઘડી છે. અબજો રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાતના યુવાનો દેશના યુવાનોને નવી રાહ ચીંધી રહ્યા છે. ગુજરાતના યુવાનો ભાજપ સરકાર સાથે છે, ભાજપ સરકાર ગુજરાતના યુવાનો માટે છે. 1 ડિસેમ્બરના રોજ મતદાન દિવસે આપણા યુવાનો કમળના નિશાનવાળું બટન દબાવીને ભાજપને વિજયી બનાવશે એવું રાજકોટ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે
જણાવ્યું હતું.

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: assemblyelection, BJP, Rajkot, UDAIKANGAD], YOUTH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજ સાંજથી પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચાર પર પૂર્ણવિરામ
Next Article આરોગ્ય ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રેસર : ડૉ. દર્શિતાબેન શાહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?