By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    1 hour ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    2 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    23 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    33 minutes ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    23 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    23 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    23 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    21 minutes ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    48 minutes ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    1 hour ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 hour ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હનુમાન જયંતી પર ખાસ રીતે કરો વ્રત, જાણો પૂજા વિધિ અને નિયમો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > હનુમાન જયંતી પર ખાસ રીતે કરો વ્રત, જાણો પૂજા વિધિ અને નિયમો
ધર્મ

હનુમાન જયંતી પર ખાસ રીતે કરો વ્રત, જાણો પૂજા વિધિ અને નિયમો

Khaskhabar Editor
Last updated: 2023/04/05 at 12:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સનાતન પરંપરામાં હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાનો સાગર માનવામાં આવે છે. આવા મહાવીર બજરંગીની જયંતી પર તેમની પૂજા અને વ્રત કરવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કળયુગમાં હનુમાનજીની સાધના-આરાધના ખૂબ જ વધારે ફળદાયી માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ચિરંજીવી માનવામાં આવતા હનુમાનજીની જયંતી ચૈત્ર માસના શુક્લપક્ષની પૂર્ણિમાએ આવે છે. પંચાંગ અનુસાર આ દિવસે વખતે હનુમાન જયંતી 6 એપ્રિલ 2023એ ઉજવવામાં આવશે.

- Advertisement -

બધા સંકટોને દૂર કરનાર મહાવીર હનુમાનની પૂજા, જપ અને વ્રત સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ તમારા જીવન સાથે જોડાયેલા કષ્ટોને દૂર કરવા અને મનોકામનાઓ પૂરી કરવા માટે હનુમાન જયંતી પર તેમના માટે કઈ રીતે વ્રત કરશો.

ક્યારે છે હનુમાન જયંતી: 6 એપ્રિલ 2023, ગુરૂવાર

ચૈત્રી પૂનમની શરૂઆતઃ 5 ઓક્ટોબર 2023એ સાંજે 9.19 વાગ્યે

- Advertisement -

ચૈત્રી પુનમની સમાપ્તિઃ 6 એપ્રિલ 2023એ સાંજે 10:04 વાગ્યે

હનુમાન જયંતી વ્રતની વિધિ
દરેક સંકટોથી બચવનાર અને સુખ-સૌભાગ્યની વર્ષા કરનાર હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતી પર સંપૂર્ણ વિધિ-વિધાનથી વ્રત અને પૂજન કરવું જોઈએ. બજરંગીના નામનું વ્રત કરવા માટે સાધકને આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન-ધ્યાન કર્યા બાદ ઉગતા સૂર્યને અર્ધ્ય આપવું. ત્યાર બાદ હાથમાં થોડુ જળ લઈને હનુમાનજીના વ્રતને વિધિ-વિધાનથી કરવાનો સંકલ્પ લો.

આ દિવસે કોઈ હનુમાન મંદિરમાં જઈને અથવા તો પોતાના ઘરમાં હનુમાનજીની પ્રતિમા આગળ લાલ રંગના આસન પર બેસીને તેમની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજામાં લાલ રંગનું પુષ્પ અને ફળ ચડાવો. હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવ્યા બાદ મીઠુ પાન ચડાવો અને ત્યાર બાદ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સંદુરકાંડનો પાઠ કરો. હનુમાનજીના વ્રતમાં દિવસમાં એક વખત પ્રસાદ ગ્રહણ કરો અને બ્રહ્મચાર્યનું સંપૂર્ણ રીતે પાલન કરો.

હનુમાન જયંતી વ્રતનું ફળ
હિંદુ ધર્મમાં પવનપુત્ર હનુમાનજીને એક એવા દેવતા માનવામાં આવે છે જે શ્રદ્ધા અને વિશ્વાસની સાથે વ્રત, પૂજન અને સુમિરન કરવા પર જલ્દી પ્રસન્ન થાય છે. મહાવીર હનુમાન પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરવા માટે એક અવાજમાં દોડી આવે છે.

હિંદુ માન્યતાઓ અનુસાર બજરંગબલી ભક્તોની પાસે ખરાબ શક્તિઓ ભટકવા નથી દેતા અને તે પોતાના દરેક જ્ઞાન-અજ્ઞાન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. હનુમાન જયંતીનું વિધિ-વિધાનથી વ્રત કરનાર ભક્તના ઘરમાં આખુ વર્ષ સુખ અને સૌભાગ્ય બની રહે છે.

 

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: devotees, hanumanjayanti, puja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત ટાઇટન્સમાં તોફાની ખેલાડીની દમદાર એન્ટ્રી: કેપ્ટન હાર્દિક પંડયાની જેમ છે ઓલરાઉન્ડર
Next Article સેબીનો અદાણી તપાસ રીપોર્ટ સુપ્રિમ કોર્ટ પેનલને સોંપાયો, શું અદાણીને ક્લીનચીટ મળશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય
અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?