By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “ગ્રેટર બાંગ્લાદેશ” વિવાદાસ્પદ નકશો પાકિસ્તાની જનરલને ભેટમાં: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા વિવાદ
    9 hours ago
    તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઇમારતો ધરાશાયી થઈ
    10 hours ago
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    11 hours ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ
    9 hours ago
    મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે
    9 hours ago
    જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ
    9 hours ago
    કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી
    10 hours ago
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    1 day ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    1 day ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    9 hours ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    10 hours ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    9 hours ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 day ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હર હર મહાદેવના નાદ સાથે રાજકોટથી અમરનાથ યાત્રાએ ભક્તો રવાના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હર હર મહાદેવના નાદ સાથે રાજકોટથી અમરનાથ યાત્રાએ ભક્તો રવાના
રાજકોટ

હર હર મહાદેવના નાદ સાથે રાજકોટથી અમરનાથ યાત્રાએ ભક્તો રવાના

Khaskhabar Editor
Last updated: 2024/06/26 at 5:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભગવાન શિવનાં આશીર્વાદ મેળવવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26

આગામી 29 જુનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેને લઈને સરકાર દ્વારા અગાઉ નોંધણી કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે અમરનાથ યાત્રાની સૌપ્રથમ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ભક્તો બાબા બરફાનીનાં દર્શને જવા રવાના થયા હતા.વર્ષોથી યાત્રા કરનારા ભક્તોએ મિડિયાને જણાવ્યું હતું કે, બર્ફાની બાબાનાં દર્શન કરવાથી અદ્દભુત શાંતિ મળે છે. અને ત્યાં બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ મુશ્ર્કેલી થતી નથી.

- Advertisement -

19 વર્ષથી અમરનાથ યાત્રા કરતા જયંત ટાંકે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે અમરનાથ યાત્રા દ્વારા ભગવાન શિવનાં આશીર્વાદ મેળવવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. મારી પણ આ 19મી યાત્રા છે. દરવર્ષે અમારો ત્યાં ભંડારો પણ ઓમ શિવશક્તિ -દિલ્હી તરફથી 25 વર્ષથી કાર્યરત છે. જેમાં દરરોજના 2000 જેટલા લોકો માટે રહેવા-જમવા તેમજ મેડિકલ સહિતની તમામ સેવા આપવામાં આવે છે. પહેલગામ તથા બાલતાલ રૂૂટથી આ યાત્રા કરવામાં આવે છે. ભોળાનાથ, અમરનાથ, બરફાની બાબા ભૂખે કો અન્ન પ્યાસે કો પાની આપે છે. અમરનાથ યાત્રા કરનારા ભક્તોને અદ્ભૂત અનુભવ થતો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

રમેશ મૈયડ નામના અન્ય એક યાત્રાળુએ જણાવ્યું હતું કે, મહાદેવની કૃપાથી આજે જમ્મુતાવી એક્સપ્રેસમાં અમે અમરનાથ યાત્રા કરવા નીકળ્યા છીએ. છેલ્લા 13 વર્ષથી હું યાત્રા કરવા જાઉં છું. ત્યાં અમરનાથ સાઈન બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. જેને લઈને યાત્રા દરમિયાન કોઈ મુશ્ર્કેલી થતી નથી. સામાન્ય રીતે ત્યાં ખૂબ સારો માહોલ હોય છે. ક્યારેક વાતાવરણ બગડે છે, પરંતુ આર્મીનાં લોકો દ્વારા દરેક સંજોગોમાં ખૂબ સારી મદદ મળી રહે છે. જેના કારણે કોઈ મુશ્ર્કેલી થતી નથી. વર્ષો પહેલા યાત્રાળુઓ પર પથ્થરમારા જેવા બનાવો બનતા હતા. પરંતુ છેલ્લા 7-8 વર્ષથી કોઈપણ આવો બનાવ બન્યો નથી અને મહાદેવની કૃપાથી બધાને ખૂબ સારા દર્શન પણ થાય છે.

અમરનાથ યાત્રા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું
ઉલ્લેખનીય છે કે, યાત્રા દરમિયાન મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, RFID કાર્ડ, ટ્રાવેલ એપ્લિકેશન ફોર્મ સાથે રાખવું જરૂરી છે. તો શારીરિક તંદુરસ્તીની દૃષ્ટિએ, દરરોજ 4 થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ, પ્રાણાયામ અને કસરત જેવા શ્ર્વાસ યોગ અગાઉથી જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન વૂલન કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક્સ, પાણીની બોટલ અને જરૂૂરી દવાઓની થેલી સાથે રાખવી પણ હિતાવહ હોવાનું વારંવાર યાત્રા કરતા લોકોએ જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા

સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા

સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે

રાજકોટ યાર્ડમાં મગફળી 35000, સોયાબીન 18000 અને કપાસની 12000 મણની આવક

TAGGED: Amarnath Yatra, devotees, Har Har Mahadev, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પુનીતનગર કર્મચારી સોસાયટીમાં PGVCLની બેદરકારી: અગાશીમાં લટકતાં વીજવાયરથી લોકો ત્રાહિમામ
Next Article ‘જય પેલેસ્ટાઇન’ના નારા પર ઓવૈસી વિરુદ્ધ રાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો
આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?