By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    7 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    7 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    1 day ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    2 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    5 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    6 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    7 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    7 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 day ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    6 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    7 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    1 day ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
રાષ્ટ્રીય

PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી

Khaskhabar Editor
Last updated: 2025/06/03 at 5:02 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

‘ઓપરેશન સિંદૂર’ મામલે I.N.D.I.A બ્લોકની બેઠક

ઇન્ડિયા બ્લોક બેઠક પછી આરજેડી સાંસદ મનોજ ઝા સહિતનાએ માહિતી આપી હતી

- Advertisement -

16 પાર્ટી હાજર રહી, બેઠકમાં AAP, NCP (શરદ)એ ભાગ લીધો નહીં

પાકિસ્તાને 5 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો : I.N.D.I.A

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03
’ઓપરેશન સિંદૂર’ મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં I.N.D.I.A બ્લોકની બેઠક મળી હતી. તેમાં 16 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (AITC), દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AITC), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રીય જનતા દળ (RJD), જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), રિવોલ્યુશન સોશલિસ્ટ પાર્ટી (RSP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK), કેરળ કોંગ્રેસ, મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશનએ હાજરી આપી હતી.
કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે 7 સર્વપક્ષીય ડેલિગેશનને વર્લ્ડ ટૂર પર મોકલ્યા છે. આ બધા ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે. વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે.

- Advertisement -

આરજેડીના મનોજ ઝાએ કહ્યું કે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર થયું. ભાવનાઓથી વિચારવા છતા ચિંતાના કેટલાક સંકેતો બહાર આવ્યા છે.
વિશ્વના એક દેશના રાષ્ટ્રપતિ દરરોજ ’સરપંચાયત’ કરી રહ્યા છે. 15 દિવસમાં 13 નિવેદનો આપ્યા. આનાથી કોઈ સરકારને દુ:ખ થયું હોય કે ન થયું હોય, કોઈ રાજકીય પક્ષને દુ:ખ થયું હોય કે ન થયું હોય, ભારતની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પીડા છે. આ ચર્ચા સોશિયલ મીડિયા, ટીવી ડિબેટમાં નહીં થાય. 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.
અમે વડાપ્રધાનને વિનંતી કરી છે કે ઇતિહાસમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ બાબત દેશને આઘાત પહોંચાડે છે અને ત્યારે સંસદ જ પક્ષોની સીમાઓથી ઉપર હોય છે. આ 140 કરોડ ભારતીયોનો મુદ્દો છે. આ શાસક પક્ષ કે વિપક્ષનો મુદ્દો નથી. તે જવાબદારીનો મુદ્દો છે. સરકાર સંસદ પ્રત્યે અને સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે.
પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાઓ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ઈઉજ) અનિલ ચૌહાણે 31 મેના રોજ સિંગાપોરમાં બ્લૂમબર્ગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યા, પરંતુ તે શા માટે તોડી પાડવામાં આવ્યા?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ઈઉજ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરતા કોંગ્રેસે લખ્યું- આ નિવેદનમાં સ્વીકારવામાં આવ્યું હતું કે આપણા ફાઇટર જેટનું નુકસાન થયું છે. તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે? આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સલાહ આપી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પોતાના વખાણ કરવાને બદલે, પીએમ મોદીએ દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના સિવાય બીજું કોઈ આ કરી શકે નહીં.

કોંગ્રેસ ઉપરાંત, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેન્દ્ર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, ’હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે ભારતીય ડેલિગેશન પરત ફર્યા પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, કારણ કે મારું માનવું છે કે દેશના લોકોને હાલના સંઘર્ષ વિશે જાણવાનો સૌથી મોટો અધિકાર છે.’
7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના દિવસે, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે સંસદમાં દાવો કર્યો હતો કે તેમણે એક ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતના હુમલાના જવાબમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમે 5 ભારતીય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. તેમાં 3 રાફેલ પણ હતા. બાદમાં, પાકિસ્તાને 6 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કરવાનું શરૂ કર્યું.

You Might Also Like

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા

આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી

TAGGED: parliament, PM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લલૂડી વોંકળીમાં રહેતા 150થી વધુ પરિવારોને રાજકોટ મનપાની નોટિસ
Next Article અયોધ્યામાં રામ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?