By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    48 minutes ago
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    1 day ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    2 days ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    9 minutes ago
    કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો
    23 minutes ago
    શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે
    34 minutes ago
    અયોધ્યા/ આજે રામ દરબારમાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
    2 hours ago
    સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ, તાવ સહિત 41 દવાઓના ભાવમાં ફેરફાર થશે
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    23 hours ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    23 hours ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
    વિરાટ કોહલી: મેં આ ટીમને મારી યુવાની, મારી શ્રેષ્ઠતા, મારો અનુભવ આપ્યો છે
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    24 hours ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી
રાષ્ટ્રીય

PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી

Khaskhabar Editor
Last updated: 2025/06/03 at 5:02 PM
Khaskhabar Editor 2 days ago
Share
4 Min Read
SHARE

‘ઓપરેશન સિંદૂર’ મામલે I.N.D.I.A બ્લોકની બેઠક

ઇન્ડિયા બ્લોક બેઠક પછી આરજેડી સાંસદ મનોજ ઝા સહિતનાએ માહિતી આપી હતી

- Advertisement -

16 પાર્ટી હાજર રહી, બેઠકમાં AAP, NCP (શરદ)એ ભાગ લીધો નહીં

પાકિસ્તાને 5 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો : I.N.D.I.A

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03
’ઓપરેશન સિંદૂર’ મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં I.N.D.I.A બ્લોકની બેઠક મળી હતી. તેમાં 16 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (AITC), દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AITC), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રીય જનતા દળ (RJD), જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), રિવોલ્યુશન સોશલિસ્ટ પાર્ટી (RSP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK), કેરળ કોંગ્રેસ, મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશનએ હાજરી આપી હતી.
કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે 7 સર્વપક્ષીય ડેલિગેશનને વર્લ્ડ ટૂર પર મોકલ્યા છે. આ બધા ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે. વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે.

- Advertisement -

આરજેડીના મનોજ ઝાએ કહ્યું કે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર થયું. ભાવનાઓથી વિચારવા છતા ચિંતાના કેટલાક સંકેતો બહાર આવ્યા છે.
વિશ્વના એક દેશના રાષ્ટ્રપતિ દરરોજ ’સરપંચાયત’ કરી રહ્યા છે. 15 દિવસમાં 13 નિવેદનો આપ્યા. આનાથી કોઈ સરકારને દુ:ખ થયું હોય કે ન થયું હોય, કોઈ રાજકીય પક્ષને દુ:ખ થયું હોય કે ન થયું હોય, ભારતની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પીડા છે. આ ચર્ચા સોશિયલ મીડિયા, ટીવી ડિબેટમાં નહીં થાય. 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.
અમે વડાપ્રધાનને વિનંતી કરી છે કે ઇતિહાસમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ બાબત દેશને આઘાત પહોંચાડે છે અને ત્યારે સંસદ જ પક્ષોની સીમાઓથી ઉપર હોય છે. આ 140 કરોડ ભારતીયોનો મુદ્દો છે. આ શાસક પક્ષ કે વિપક્ષનો મુદ્દો નથી. તે જવાબદારીનો મુદ્દો છે. સરકાર સંસદ પ્રત્યે અને સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે.
પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાઓ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ઈઉજ) અનિલ ચૌહાણે 31 મેના રોજ સિંગાપોરમાં બ્લૂમબર્ગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યા, પરંતુ તે શા માટે તોડી પાડવામાં આવ્યા?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર ઈઉજ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરતા કોંગ્રેસે લખ્યું- આ નિવેદનમાં સ્વીકારવામાં આવ્યું હતું કે આપણા ફાઇટર જેટનું નુકસાન થયું છે. તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે? આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સલાહ આપી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પોતાના વખાણ કરવાને બદલે, પીએમ મોદીએ દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના સિવાય બીજું કોઈ આ કરી શકે નહીં.

કોંગ્રેસ ઉપરાંત, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેન્દ્ર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, ’હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે ભારતીય ડેલિગેશન પરત ફર્યા પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, કારણ કે મારું માનવું છે કે દેશના લોકોને હાલના સંઘર્ષ વિશે જાણવાનો સૌથી મોટો અધિકાર છે.’
7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના દિવસે, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે સંસદમાં દાવો કર્યો હતો કે તેમણે એક ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતના હુમલાના જવાબમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમે 5 ભારતીય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. તેમાં 3 રાફેલ પણ હતા. બાદમાં, પાકિસ્તાને 6 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કરવાનું શરૂ કર્યું.

You Might Also Like

સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો

કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો

શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે

અયોધ્યા/ આજે રામ દરબારમાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ, તાવ સહિત 41 દવાઓના ભાવમાં ફેરફાર થશે

TAGGED: parliament, PM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લલૂડી વોંકળીમાં રહેતા 150થી વધુ પરિવારોને રાજકોટ મનપાની નોટિસ
Next Article અયોધ્યામાં રામ મંદિરનું શિખર સોનાથી ઝળહળ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો
શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે
KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાષ્ટ્રીય

શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?