By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    2 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    3 hours ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    3 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    3 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    2 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    3 hours ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
    3 hours ago
    અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી
    4 hours ago
    જો આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે, જયશંકરની ચેતવણી
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    2 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    4 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધાર્મિક નામ અને ચિન્હોનો ઉપયોગ કરતાં રાજકીય પક્ષો પર પ્રતિબંધ લગાવવાની માંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ધાર્મિક નામ અને ચિન્હોનો ઉપયોગ કરતાં રાજકીય પક્ષો પર પ્રતિબંધ લગાવવાની માંગ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ધાર્મિક નામ અને ચિન્હોનો ઉપયોગ કરતાં રાજકીય પક્ષો પર પ્રતિબંધ લગાવવાની માંગ

Khaskhabar Editor
Last updated: 2022/09/05 at 12:11 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

જે રાજકીય પાર્ટીઓ ધાર્મિત ચિન્હો અને પ્રતિકોનો ઉપયોગ કરીને ચૂંટણી લડે છે, તેમને ચૂંટણી લડતા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી છે.

દેશમાં રાજકીય પાર્ટીઓ તરફથી ધાર્મિક નામ અને પ્રતિકોના ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ વાંધાઅરજી સૈયદ વસીમ રિઝવીએ દાખલ કરી છે. તેને લઈને તેમણે સુપ્રીમ કોર્ટમાં એક વાંધા અરજી દાખલ કરીને આવી રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવાની માગ કરી છે. તેના પર સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી કરવા માટે સહમત થયું છે. અરજીમાં એવી પણ માગ કરાઈ છે કે, જે પાર્ટી ધાર્મિક નામ અને પ્રતિકોનો ઉપયોગ કરે છે, તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ મામલાની સુનાવણી આગામી 18 ઓક્ટોબરે થશે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે સોમવારે વસીમ રિઝવીની અરજી પર સુનાવણીને લઈને મંજૂરી આપી દીધી છે. તેમાં માગ કરાઈ છે કે જે પણ રાજકીય પાર્ટી પોતાના નામ અને પ્રતિકોમાં ધર્મ અને ધાર્મિક ચિન્હોનો ઉપયોગ કરે છે, તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. આવી રાજકીય પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવાની માગ પણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને ચાર અઠવાડીયામાં જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.

ઝંડામાં ચાંદ તારાનો ઉપયોગ

સુપ્રીમ કોર્ટે આ અરજી પર નોટિસ જાહેર કરતા આગામી સુનાવણી 18 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને રાજકીય પાર્ટીના પક્ષકાર બનાવાની મંજૂરી આપી છે. અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ ગૌરવ ભાટીયાએ કહ્યું કે, શું રાજકીય પાર્ટીઓ ધાર્મિક નામનો ઉપયોગ કરી શકે છે ? વકીલ ગૌરવ ભાટીયાએ કહ્યું કે, કેટલીય રાજકીય પાર્ટીઓ ધાર્મિક નામ અને ચિન્હોનો ઉપયોગ કરે છે અને તેના ઝંડામાં ચાંદ તારાનો ઉપયોગ કરવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી

TAGGED: application, ban, delhi, election, politicalparties, religiousnames, supremecourt, symbols
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં તેજીનાં સંકેત, લીલા નિશાન પર ખૂલ્યું માર્કેટ
Next Article ક્યારે છે અનંત ચતુર્દશી? ગણેશ વિસર્જન કરતી વખતે આ બાબતોનુ અવશ્ય રાખો ધ્યાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીના તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે: મોરબી રેવન્યુ બાર એસોસિએશન

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
મોરબી: BAPS દ્વારા બનાવવામાં આવેલી દીવાલ તોડી પાડો!
ટંકારાના જીવાપરમાં બોગસ ખેડૂત ખાતેદાર બની જમીન ખરીદવાના કૌભાંડનો પર્દાફાશ
રેલનગરમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં માતાનું મોત, પુત્રને ઇજા
આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઈવર
રાજકોટની ભાગોળે ટ્રેન હડફેટે બે યુવાનના કમકમાટીભર્યા મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?