By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    13 hours ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    13 hours ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    2 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    2 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    11 hours ago
    સી-વીડ ઉત્પાદનમાં ગુજરાતની સિદ્ધિ, ગત વર્ષે કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરાઇ
    11 hours ago
    વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ
    11 hours ago
    સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
    11 hours ago
    પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    11 hours ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    13 hours ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    14 hours ago
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    2 days ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    11 hours ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    5 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંકાનેરમાં લૂંટ અને મારામારીના ગુનામાં સજા પામેલા દરબાર શખ્સોનો જામીન પર છુટકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાંકાનેરમાં લૂંટ અને મારામારીના ગુનામાં સજા પામેલા દરબાર શખ્સોનો જામીન પર છુટકારો
ગુજરાતરાજકોટ

વાંકાનેરમાં લૂંટ અને મારામારીના ગુનામાં સજા પામેલા દરબાર શખ્સોનો જામીન પર છુટકારો

Khaskhabar Editor
Last updated: 2025/06/12 at 6:26 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

વાંકાનેર અદાલત દ્વારા એક આરોપીને લૂંટ તથા મારામારી તેમજ અન્ય બે આરોપીઓને મારામારીના ગુનામાં 7 વર્ષ કેદની સજા આપવામાં આવેલી હતી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સૌ પ્રથમ તા. 29-12-2010ના રોજ પ્રમોદકુમાર ઉદયભાઈ રાઠોડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી કે તેઓ તા. 28-12-2010ના રોજ બપોરે 2-00 વાગ્યે તેઓની ખેતીની જમીન ખેડતા સુરુભાના દીકરા ભગીરથસિંહનો ફોન આવેલો અને તેઓને જણાવેલું કે તેઓની ખેતીની જમીન સ.નં. 155માં અમુક માણસો જેસીબી મશીન લઈને આવેલા છે અને તેમાં જેસીબી મશીન ચલાવે છે જેથી ફરિયાદી તથા તેની પત્ની બંને ગાડી લઈ જગ્યાએ ગયા અને ત્યાં જોયું તો વઘાસીયા ગામના ઘનશ્યામસિંહ લખુભા ઝાલા જેસીબી મશીન સાથે લાવેલા અને ખેતરમાં જેસીબી મશીન ચલાવતા હોય જેથી ફરિયાદી અને તેની પત્ની ત્યાં ગયેલા અને તેઓને જેસીબી મશીન બાબતે પૂછતા ઘનશ્યામસિંહ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી અને તેઓની પત્નીને જણાવેલું કે આ ખેતીની જમીન તેઓની માલિકીની છે, જેથી ફરિયાદીએ જણાવેલું કે આ ખેતીની જમીન અમોની માલીકીની છે અને આ જમીનમાં કબજો કરવાની કોશિશ ન કરો જેથી ઘનશ્યામસિંહ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે 10 મિનિટ રાહ જોવો તેઓએ કોઈને ફોન કરીને બોલાવેલા અને જેથી તે દરમિયાન અન્ય આરોપીઓ કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા તથા અન્ય એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવેલા અને તેઓએ તલવાર તથા લાકડીઓથી ફરિયાદી તથા તેના પત્નીને માર મારેલો ત્યારબાદ તેઓ કોઈને ફોન કરવા જતાં ફરિયાદીના ફોન તથા સીમકાર્ડની લૂંટ ચલાવેલી હતી અને ત્યારબાદ કોઈ દ્વારા પોલીસને ફોન કરતાં પોલીસના માણસો ત્યાં આવી જતાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા જે અનુસંધાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસી કલમ 323, 325, 504, 506(2), 394, 114 તથા બી.પી. એક્ટની કલમ 135 મુજબનો ગુન્હો નોંધેલો હતો. જેમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા ઘનશ્યામસિંહ લખુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા, અતુલભાઈ જેઠાલાલ ભટ્ટ વિગેરેની ધરપકડ કરેલી હતી. ત્યારબાદ ગુન્હામાં ચાર્જશીટ થતાં કેસ ચાલી જતાં નામદાર સેશન્સ અદાલત દ્વારા ઘનશ્યામસિંહ લખુભા ઝાલાને આઈપીસી કલમ 323માં 1 વર્ષ 325માં 7 વર્ષ, 394માં 5 વર્ષ, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલાને આઈ.પી.સી. કલમ 323માં 1 વર્ષ, 325માં 7 વર્ષ તથા દંડ કરવામાં આવેલો હતો તેમજ અતુલભાઈ જેઠાલાલ ભટ્ટને સદરહુ ગુન્હા અનુસંધાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હતો. ત્યારબાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા દ્વારા ગુન્હા અનુસંધાને સજાનો હુકમ સ્ટે કરવા તથા અપીલ પિરિયડના જામીન આપવા વાંકાનેર અદાલતમાં અરજી આપેલી, જે અરજી મંજૂર કરી વાંકાનેર અદાલત દ્વારા ઉપરોક્ત બંને આરોપીને 30 દિવસના અપીલ પિરિયડના જામીન આપેલા, તેમજ આરોપી ઘનશ્યામસિંહ લખુભા ઝાલાને ગુન્હા અનુસંધાને સજાનો હુકમની અમલવારી અન્વયે જેલમાં મોકલવામાં આવેલા હતા.

ઉપરોક્ત સજાના હુકમ સામે આરોપીઓ ઘનશ્યામસિંહ લખુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા દ્વારા મોરબી સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવેલી અને જે અપીલ અનુસંધાને તેઓ દ્વારા જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી, જે જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવેલી કે હાલના અરજદાર આરોપીએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ચાર્જશીટ કે પુરાવો જોતાં જણાય આવતું નથી કે તેવો કોઈ પુરાવો પણ મળી આવેલો નથી તેમજ ફરિયાદી દ્વારા જે મોબાઈલ તથા સીમકાર્ડ લૂંટના આક્ષેપો કરવામાં આવેલા છે તે મોબાઈલ તથા સીમકાર્ડ બનાવ સ્થળેથી જ મળી આવેલા છે જેથી લૂંટના કોઈ તત્ત્વો ફલિત થતાં નથી તેમજ ફરિયાદીને એવી ગંભીર ઈજાઓ થયેલી નથી તેમજ આરોપીઓએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ક્યાંય જણાય આવતું નથી તેમજ જ્યારે કોઈ ગુન્હામાં નામદાર અદાલત દ્વારા ફીકસ પિરિયડની સજા કરવામાં આવે ત્યારે આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ તેમજ વાંકાનેર અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓમાં વિસંગતતા જણાય આવતી હોય જેથી તે પણ માનવાને લાયક ન હોય, તેમજ આ કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજૂ કરી શકેલા નથી, આરોપીઓની સામે માર મારવાનો કે લૂંટ કરવાનો કોઈ હેતુ સાબિત થતો નથી, મહત્ત્વના સાહેદોને ફરિયાદપક્ષે તપાસેલા નથી, અને કાયદાકીય મુદ્દાઓની દલીલો કરવામાં આવેલી હતી અને ઉચ્ચ અદાલતના ચૂકાદાઓ રજૂ રાખવામાં આવેલા હતા. ઉપરોક્ત બચાવપક્ષની દલીલો અને કાયદાકીય આધારો અને વાંકાનેર અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ નામદાર મોરબી સેશન્સ અદાલત દ્વારા આરોપી ઘનશ્યામસિંહ લખુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલાને અપીલ ચાલતા દરમિયાન જામીન ઉપર મુક્ત કરેલા છે.

આ કામમાં મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયેલા હતા.

- Advertisement -

You Might Also Like

મોરબીમાં ‘શ્રમદાન’ અભિયાનમાં 30 ટન કચરાનો નિકાલ, પણ અનેક વિસ્તારોમાં સુવિધાનો અભાવ!

મોરબીમાં સાયબર ગઠિયાઓ પર પોલીસની સપાટો 2 દિવસમાં 21 શખ્સો સામે 5 ગુના, 11 આરોપી રિમાન્ડ પર!

મોરબીમાં ઈતિહાસનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો ટીંબડી ગામના ગોડાઉનમાંથી ₹94.77 લાખનો મુદ્દામાલ જપ્ત!

છખઈ ફૂડ વિભાગની ઝુંબેશ: અટલ સરોવર ફૂડ કોર્ટમાં વાસી અને લેબલ વગરનો જથ્થો ઝડપાયો

રિઅલ વેલનેસ સ્પામાં ધમધમતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો

TAGGED: wankaner
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
Next Article રાજકોટના જગન્નાથ મંદિરેથી 108 કળશધારી બાળા સાથે જળયાત્રા નીકળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડાયેટ ગીર સોમનાથ દ્વારા પ્રભાસ પાટણ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધાઓ યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વેરાવળના ડારી ગામે પતિએ ધોળા દિવસે પત્નીની હત્યા કરી, ફરિયાદ બદલ લીધો જીવ
બાલાજી ફર્મ, ગ્લોરિયસ વિલા, ધ રોયલ ગીર સહિતના રિસોર્ટ, હોમ સ્ટે, હોટેલના રૂમ સીલ
શીલ પોલીસ સ્ટેશનમાં સંગઠિત ટોળકીના 6 શખ્સો સામે ‘ગુજસીટોક’નો ગુનો દાખલ, 4 ઝડપાયા
ખાતમુહૂર્ત થયું છતાં બાલોટ-વંથલી રસ્તો ત્રણ વર્ષે પણ ન બનતા લોકોમાં તંત્ર સામે આક્રોશ
જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી પર રાજકીય વિસ્ફોટ, જનતા રેડની ચિમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં ‘શ્રમદાન’ અભિયાનમાં 30 ટન કચરાનો નિકાલ, પણ અનેક વિસ્તારોમાં સુવિધાનો અભાવ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી

મોરબીમાં સાયબર ગઠિયાઓ પર પોલીસની સપાટો 2 દિવસમાં 21 શખ્સો સામે 5 ગુના, 11 આરોપી રિમાન્ડ પર!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી

મોરબીમાં ઈતિહાસનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો ટીંબડી ગામના ગોડાઉનમાંથી ₹94.77 લાખનો મુદ્દામાલ જપ્ત!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?