By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    23 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    23 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    24 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    20 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    22 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    23 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    23 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    23 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    22 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    22 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાવણ માસ દરમ્યાન કરો સુકામેવા અને ફળોનું સેવન, મહાદેવ થશે પ્રસન્ન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > શ્રાવણ માસ દરમ્યાન કરો સુકામેવા અને ફળોનું સેવન, મહાદેવ થશે પ્રસન્ન
લાઇફ સ્ટાઇલ

શ્રાવણ માસ દરમ્યાન કરો સુકામેવા અને ફળોનું સેવન, મહાદેવ થશે પ્રસન્ન

Khaskhabar Editor
Last updated: 2023/08/16 at 3:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

ભગવાન શિવ પ્રત્યે પોતાની અતુટ શ્રદ્ધા રાખવાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. કોઈ ઉપવાસ રાખતું હોય છે તો કોઈ ભક્તિ અને પૂજાથી ભગવાનની અરાધના કરતું હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઉપવાસ રાખવામાં ઘણીવાર બિમાર પણ પડી જવાતું હોય છે. ત્યારે જો તમે પણ શ્રાવણ માસના ઉપવાસ કરો છો તે ખાવા-પીવામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો તમે પણ બિમાર પડી શકો છો. તે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની અમે આપને આજે વાત કરીશું.

શ્રાવણના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ નિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું ખાય છે, જ્યારે કેટલાક ફળો જ ખાય છે. તે જ સમયે, કેટલાક લોકો દિવસ દરમિયાન કંઈપણ ખાતા નથી અને રાત્રે માત્ર એક જ ટંક ભોજન લે છે. આવી સ્થિતિમાં, જેઓ પ્રથમ વખત આ ઉપવાસ શરૂ કરી રહ્યા છે, તેઓને આ ઉપવાસ કેવી રીતે શરૂ કરવો તે સમજાતું નથી. ઉપવાસ તમે કેવી રીતે કરી શકો છો તે તમારા વિશ્વાસ અને આરોગ્ય પર આધારિત છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શ્રાવણ ઉપવાસ દરમિયાન તમે શું ખાઈ શકો છો અને કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ?

- Advertisement -

શ્રાવણ માસના ઉપવાસમાં આ વસ્તુઓ ખાઓ


જ્યુસ: જ્યુસ એનર્જી આપે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં ઘણીવાર પાણીનો અભાવ જોવા મળે છે. તો જ્યૂસ, લીંબુ પાણી, નાળિયેર પાણીથી દિવસની શરૂઆત કરો. તેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ઉપરાંત, તેનું સેવન કરવાથી, તમે આખો દિવસ ઉત્સાહિત રહેશો.

- Advertisement -

સૂકો મેવો: સૂકો મેવો નબળાઈથી બચાવશે. ઉપવાસ દરમિયાન, તમારે કોઈપણ સમયે આહારમાં મુઠ્ઠીભર સુકા મેવાનો સમાવેશ કરવો આવશ્યક છે. આની મદદથી તમે શરીરને નબળું બનાવવાથી બચાવી શકાય છે અને પેટ પણ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. સુકો મેવો ખાવાથી શરીરને ઉર્જા મળે છે.

ફળો: ફળો ડીહાઇડ્રેશનથી બચાવે છે. લોકો લગભગ તમામ ઉપવાસમાં ફળોનું સેવન કરે છે. તે જ રીતે, તમે શ્રાવણમાં ફળોનો જ્યુસ પણ પી શકો છો. ફળોમાં તમે કેળા, સફરજન, નારંગી, દાડમ જેવા ફળો ખાઈ શકો છો. આની મદદથી તમે શરીરને ડીહાઇડ્રેશનથી બચાવી શકો છો અને તમારું પેટ પણ ભરાઈ જશે.

કટ્ટુનો લોટ: જો ઉપવાસના સમયે તમે માત્ર એક જ ટાઈમે ફળાહાર ખાવ છો, તો કટ્ટુના લોટને પણ તમારા ડાયટમાં ઉમેરી શકો છો. તે ભારતમાં બહુ ઓછા સ્થળોએ ઉગાડવામાં આવે છે. તે મોટાભાગે હિમાલયના વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણમાં નીલગિરિસ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં થાય છે. ભારતમાં તેનો ઉપયોગ ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી વાનગીઓ જ કરવામાં આવે છે.

સાબુદાણા: સાબુદાણામાં સ્ટાર્ચ વધારે હોવાના કારણે તે ઉપવાસ દરમિયાન તાકાત આપે છે. 100 ગ્રામ સાબુદાણામાં લગભગ 94 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 0.2 ગ્રામ પ્રોટીન, 0.5 ગ્રામ ડાયટરી ફાઇબર 100 mg કેલ્શિયમ, 1.2 mg આઇરન હોય છે.સાબુદાણાની વાનગી બનાવવા સમયે તેમાં તેલનું પ્રમાણ ખુબ જ ઓછું હોવું જોઈએ. તેનું કારણ એ છે કે, સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી સાબુદાણા તેલને શોષી લે છે. તેમાં શક્તિ તો મળશે પરંતુ સાથે પેટ ફૂલવાની સમસ્યા અને આળસ પણ આવી શકે છે.

રાજગરો: જે લોકોને પોતાના આહારમાં પ્રોટીનની જરૂર હોય છે તેમણે રાજગરાનું સેવન કરવું જોઈએ. રાજગરાનો છોડ એક પ્રકારના ફૂલ જેવો હોય છે. તાજેતરના સંશોધનને કારણે તેને અનાજની કેટેગરીમાં ઉમેરવામાં આવ્યું છે અને સુપર-ગ્રેન કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. એક કપ રાજગરામાં 46 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 5 ગ્રામ ફાઇબર હોય છે. સાથે સાથે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ, આઇરન, ફોલેટ અને સેલેનિયમ જેવા મિનરલ્સ મોજૂદ હોય છે. વધુમાં તે ગ્લુટેન ફ્રી હોય છે જે તાકાત આપે છે અને વજન પણ વધારતો નથી.

મખાના : જો તમને નાસ્તા જેવું કંઈ ખાવું ગમતું હોય, તો તમે મખાનાને દિવસમાં ચાર વાર ખાઈ શકો છો. મખાના ખુબ જ હળવો નાસ્તો છે અને સંશોધન મુજબ તે લોહીમાં શુગર લેવલને સુધારવામાં મદદ કરી શકે છે. મખાના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સાથે સાથે તેમાં કાર્બ્સ પણ હોય છે, જે તાકાત આપે છે. મખાનામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આઇરન હોય છે, આપણને તાકાત આપે છે.

શ્રાવણ માસના ઉપવાસમાં આ વસ્તુઓ ન ખાઓ

સવારે ખાલી પેટે ચા
સવારે ખાલી પેટ ચા ન પીવી. તમે ગમે તેટલા ઉપવાસ કરો, તમારે સવારની શરૂઆત ચાથી ન કરવી જોઈએ. તમારે આખો દિવસ હળવો ખોરાક લેવો પડશે. આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસનું નિર્માણ થાય છે. આનાથી તમને ઉપવાસ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

ખાલી પેટ ન રહો
ઉપવાસમાં ભૂખ્યા અથવા ખાલી પેટ રહેવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માથાનો દુખાવો અને ઉલટી પણ થઇ શકે છે. ચોમાસાની સીઝનમાં અને શ્રાવણમાં તમારે તમારા ખાવા -પીવાની ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેથી સમય સમય પર કંઈક ખાતા રહો.

ઓછું તળેલું ખાઓ
વ્રત દરમિયાન ઘણા લોકો તળેલું ખાતા હોય છે. પરંતુ, તમારે શ્રાવણના સોમવારે આ કરવાનું ટાળવું જોઈએ. વરસાદમાં પાચક તંત્ર ખૂબ નબળું પડે છે. આવી સ્થિતિમાં તમારે વધુ તળેલી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. ખાસ કરીને ઉપવાસ દરમિયાન આવી ચીજો હાર્ટબર્ન, ગેસ અને પાણીનો અભાવ પેદા કરી શકે છે.

You Might Also Like

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે

આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન

તમારી ઉંમર પ્રમાણે આવી રીતે સ્કિનની કાળજી રાખો

વાસ્તુ શાસ્ત્ર/ ઘરની આ દિશામાં વોશિંગ મશીન ભૂલથી પણ ન રાખતા

TAGGED: Fasting, food, shravanmass
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલથી શરૂ થશે પવિત્ર શ્રાવણ માસ: જાણો ભગવાન શિવની પૂજા વિધિ અને વ્રતનું મહત્વ
Next Article 2020ની પ્રમુખપદ ચુંટણી પરિણામોમાં ચેડામાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષીત: અદાલતને શરણે થવું પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ભરપૂર મદદ કરશે અને તમને રાખશે ફિટ એન્ડ ફાઈન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
લાઇફ સ્ટાઇલ

શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
લાઇફ સ્ટાઇલ

આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?