By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    4 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    6 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    7 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    2 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    3 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    3 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    4 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    7 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    4 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંબાજી મંદિરે ઘટસ્થાપન, અનુષ્ઠાન, શ્રી સૂક્તના પાઠ સાથે નવરાત્રીનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અંબાજી મંદિરે ઘટસ્થાપન, અનુષ્ઠાન, શ્રી સૂક્તના પાઠ સાથે નવરાત્રીનો પ્રારંભ
જુનાગઢ

અંબાજી મંદિરે ઘટસ્થાપન, અનુષ્ઠાન, શ્રી સૂક્તના પાઠ સાથે નવરાત્રીનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2024/10/01 at 4:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ગિરનાર પર્વત પર માં અંબા મંદીરે નવરાત્રી પર્વે આધ્યાત્મિકતાનો અવસર

જગત જનની માઁ અંબાની સવાર સાંજ આરતી સાથે વિશેષ શ્રૃંગાર
મંદિરને વિશેષ શણગાર અને હવન અષ્ઠમીના દિવસે યજ્ઞમાં બીડું હોમાશે

- Advertisement -

કુમકુમના પગલા પડ્યા માડી તારા આવવાના એંધાણ મળ્યા
માડી તારા બેસણા ગઢ ગિરનારે નવે ખંડ નજરુ પડે રે લોલ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જુનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી મંદિરે શારદીય આસો નવરાત્રીનો તા.3ને ગુરુવારથી મંગળ પ્રારંભ થવા જય રહ્યો છે.ત્યારે ગિરનાર પર્વત અંબાજી મંદિરે આસો નવરાત્રીના પર્વે માતાજી સન્મુખ ઘટસ્થાપન, અનુષ્ઠાન, શ્રી સુતકના પાઠ સાથે નવલી નવરાત્રીનો પ્રારંભ થશે જેમાં અંબાજી મંદીરને વિશેષ શણગાર સાથે સજવામાં આવશે તેમજ સવાર સાંજ મહા આરતી અને નવ દિવસ માં અંબાને વિશેષ શૃંગાર સાથે પૂજન અર્ચન કરવામાં આવશે જયારે આઠમાં નોરતે હવન અષ્ટમીના દિવસે યજ્ઞ યોજાશે અને બીડુ હોમવામાં આવશે આ શારદીય આસો નવરાત્રી પર્વે માઇ ભક્તો ગિરનાર પર્વત બિરાજમાન માં અંબાના દર્શન કરવા ખુબ મોટી સંખ્યમાં પધારે છે અને માતાજીના આશીર્વાદ લે છે. જુનાગઢના ગીરનાર પર્વતના 5000 પગથિયા ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીની શક્તિપીઠ આવેલી છે જે ઉદયન પીઠ તરીકે ઓળખાય છે પુરા ભારતમાં કુલ 52 શક્તિપીઠો છે જેમાંની આ એક માતાજીની શક્તિપીઠ છે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી અનુષ્ઠાનનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે મંદિરના મહંત શ્રી મોટા પીર બાવા પુ.તનસુખગીરી બાપુની નિશ્રામાં નવરાત્રી ગુરુવારથી પ્રથમ નોરતું માતાજીના નિજ મંદિરમાં સવારે 8 કલાકે ધટસ્થાપન વિધિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ થશે.

મંદિરે રોજ સવાર સાંજ માતાજીના શ્રી સુકતના પાઠ, અભિષેક અને બંને સમય મહાઆરતી કરવામાં આવશે નવરાત્રી દરમિયાન માતાજીને રોજ વિશેષ શૃંગાર અને વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવશે જેમાં મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરને સુશોભન સાથે સુંદર રીતે સજાવટ કરવામાં આવેલ છે છેલ્લા એક અઠવાડિયાથી મંદિરમાં માતાજીના આભૂષણો સહિતના મંદિર પરિસરને નવા સાજશણગાર સાથે પવિત્ર કરવામાં આવેલ છે અને આઠમા નોરતે હવન અષ્ટમીનો યજ્ઞ યોજાશે જેમાં માતાજીની સન્મુખ એક હવનનું પણ આયોજન કરાયું છે જેમાં હજારો માઈ ભક્તો માતાજીના દર્શન અને હવનના દર્શન કરવા ગિરનારની ટોચ ઉપર પધારે છે અને હવનષ્ટમીના દિવસે માતાજીના દર્શને પધારેલા ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે નવરાત્રી દરમિયાન ગિરનાર ઉપર અનુષ્ઠાન કરવાનું પણ એક અનેરો મહિમા છે. જેમાં શ્રદ્ધાળુઓ ગિરનારના અન્ય ધર્મસ્થાનોમાં પણ માતાજીની આરાધના અનુસઠાન કરવા પધારે છે છે અને નવરાત્રીના નવ દિવસના અનુષ્ઠાન કરી માતાજીની ભક્તિ સાથે આરાધના કરે છે.

- Advertisement -

 

You Might Also Like

માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો

નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા

મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી

TAGGED: Ambaji temple, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article i-Phoneની દાણચોરી: એરપોર્ટ પર ટીશ્યૂ પેપરમાં લપેટીને 26 આઈફોનની ચોરી
Next Article સી-ટીમ, બોડી વૉર્ન કેમેરા, બ્રેથ એનલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે રહેશે તૈનાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?