By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    20 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    21 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    22 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    22 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    20 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    20 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    20 hours ago
    દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે
    20 hours ago
    ટોચના માઓવાદી માડવી હિડમા આંધ્ર પ્રદેશમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    19 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    22 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ
જુનાગઢ

મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને સેવાર્પિત થશે ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ

Khaskhabar Editor
Last updated: 2022/01/06 at 12:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

અતિ આધુનિક ઇન્ફ્રાજસ્ટ્રેકચરથી નિર્મિત ૩ માળની બિલ્ડીંગ

હોસ્પિુટલમાં કાયચિકિત્સા્, શલ્ય તંત્ર, સ્ત્રી રોગ, પંચકર્મ વિભાગ, શાલક્યતંત્ર, ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હશે.

દર્દિઓ માટે ૧૦૦ બેડ સાથે ઇમરજન્સી સારવારની સુવિધા

નિષ્ણાત ડોક્ટરો દ્વારા તમામ નિદાન – સારવાર દવા નિશુલ્ક ઉપલબ્ધ થશે. સોરઠવાસીઓની આરોગ્ય વિષયક સુવિધામાં થશે વધારો.

Contents
અતિ આધુનિક ઇન્ફ્રાજસ્ટ્રેકચરથી નિર્મિત ૩ માળની બિલ્ડીંગહોસ્પિુટલમાં કાયચિકિત્સા્, શલ્ય તંત્ર, સ્ત્રી રોગ, પંચકર્મ વિભાગ, શાલક્યતંત્ર, ફિઝીયોથેરાપી વિભાગ કાર્યરત હશે.દર્દિઓ માટે ૧૦૦ બેડ સાથે ઇમરજન્સી સારવારની સુવિધા

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા તથા આસપાસના વિસ્તાારના લોકો માટે આરોગ્ય વિષયક સેવામાં વધારો થશે. જૂનાગઢ ખાતે તા.૩ જાન્યુઆરીથી ડો.સુભાષ આયુર્વેદીક અને જનરલ હોસ્પિટલ કાર્યરત થનાર છે. જેમાં નિષ્ણાતત ડોક્ટરો દ્વારા જનરલ અને આયુર્વેદિક સારવાર, નિદાન,દવા ની સેવા નિશુલ્ક પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ મુખ્યમંત્રીશ્ ભુપેન્દ્રભાઇ પટેના હસ્તે જૂનાગઢની જનતાને સેવાર્પિત કરાશે.

- Advertisement -

સૌરાષ્ટ્રાના અગ્રણી કેળવણીકાર  પેથલજીભાઇ ચાવડા નિર્મિત ડો.સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થા ઓનો વાર્ષિકોત્સેવની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સોરઠવાસીઓ માટે ડો.સુભાષ કેમ્પગસ, ખામધ્રોળ રોડ ખાતે ડો.સુભાષ આયૂર્વેદિક અને જનરલ હોસ્પિાટલ નવનિર્માણ પામી છે. અતિ આધુનિક ઇન્ફ્રાકસ્ટ્રસકચર થી સજ્જ અને વિવિધ વિભાગમાં નિષ્ણા ત ડોક્ટરર્સની સેવાનો લાભ લોકો નિશુલ્ક લઇ શકશે.

આ તકે માણાવદર મતવિસ્તાપરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, તા.૩ જાન્યુઆરીના રોજ આ અદ્યતન હોસ્પિાટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઇ પટેલ તેમજ સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિસતિમાં યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સાંસદ સી. આર. પાટીલની ઔષધિ તુલા કરવામાં આવશે જે ઔષધિઓ નો ઉપયોગ આયુર્વેદ મેડિકલ કેમ્પ દરમિયાન જરૂરિયત મંદ દર્દિઓ માટે નિઃશુલ્ક કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હોસ્પિતટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ બાળરોગ, સ્ત્રી રોગ, પ્રસુતિ વિભાગ, પંચકર્મ, શાલક્યતંત્ર, સ્વશસ્થસવૃત અને યોગા વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ કાર્યરત છે. દર્દીઓ માટે ૧૦૦ બેડની સુવિધા અત્યાધુનિક ઓપરેશન થીયેટર, સ્ત્રીર પ્રસુતી વિભાગ, ઇમરજન્સીમ સારવાર, એમ્બ્યુલન્સુ અને લેબોરેટરીની સુવિધા બાળકો માટે સુવર્ણપ્રાસાનની સુવિધા, પુરૂષ અને મહિલા માટે અલગ વોર્ડ વગેરે તમામ પ્રકારના નિદાન સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

કેશોદમાં ધારાસભ્ય દેવાભાઈ સહિતના મહાનુભાવો યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા

જૂનાગઢમાં રસ્તાઓની કામગીરીની સમીક્ષા

ગુંદરણથી શરૂ થયેલી પદયાત્રાનું સૂરવા-માધુપુર અને જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન

અઇટઙની ’જનજાતિ ગૌરવ કળશ યાત્રા’ જૂનાગઢ કોલેજોમાં: રાષ્ટ્રગૌરવનો સંદેશ

તમામ રેલવે ફાટકોના નિકાલ માટે ‘એલિવેટેડ ટ્રેક’ની માગણી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમે તમારા ઘરને વેક્સિન લગાવેલી છે?
Next Article વાળના ગ્રોથને વધારવા અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
રીસેટ વેલ્થ કંપનીમાં કરોડોની છેતરપિંડી: અટક ન થતાં પીડિતોની કમિશનરને રજૂઆત
‘મને તગડો પગાર મળે છે, તમારું કામ કરી ઉપકાર કરતો નથી’ !
હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

કેશોદમાં ધારાસભ્ય દેવાભાઈ સહિતના મહાનુભાવો યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
જુનાગઢ

જૂનાગઢમાં રસ્તાઓની કામગીરીની સમીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
જુનાગઢ

ગુંદરણથી શરૂ થયેલી પદયાત્રાનું સૂરવા-માધુપુર અને જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?