By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને આતંકી સંગઠન જાહેર કર્યું
    12 hours ago
    ટ્રમ્પને પગમાં સોજો આવવાથી નસની બીમારી હોવાનું નિદાન થયું: વ્હાઇટ હાઉસ
    16 hours ago
    બ્રિટન સરકાર મોટો નિર્ણય : ચૂંટણી સુધારા દ્વારા 16 વર્ષના બાળકોને મતદાનનો અધિકાર આપવામાં આવશે
    17 hours ago
    ઇરાકના કુટના હાઇપર મોલમાં શોપિંગ મોલમાં આગ લાગતા ઓછામાં ઓછા 60 લોકોના મોત
    2 days ago
    ઇઝરાયલ દ્વારા સીરિયા પર હુમલો, પ્રસારણ વચ્ચે એન્કર ગભરાઈને ભાગી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં 45, બેંગલુરુમાં 40 સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
    12 hours ago
    ED એ AAP પર સકંજો કડક કર્યો, 6,000 કરોડ રૂપિયાના 3 ‘કૌભાંડ’માં કેસ નોંધ્યા
    14 hours ago
    જમીન બદલ નોકરી કૌભાંડમાં લાલુ યાદવની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
    15 hours ago
    ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ED દ્વારા દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે
    15 hours ago
    હિન્દુ, બૌદ્ધ, શીખ સિવાયના બધાના SC પ્રમાણપત્રો રદ કરીશું: દેવેન્દ્ર ફડણવીસ
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    1 day ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    1 day ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    2 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    3 days ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    2 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    3 days ago
    કર્ણાટકમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો માટે 200 રૂપિયાની ટિકિટ મર્યાદા ફરીથી સ્થાપિત
    3 days ago
    સાન રેચલ ગાંધીનું મૃત્યુ: લોકપ્રિય મોડેલ અને પ્રભાવશાળી વ્યક્તિનું પુડુચેરીમાં 26 વર્ષની ઉંમરે આત્મહત્યા
    5 days ago
    ‘બોર્ડર 2’ ફિલ્મમાં સની દેઓલનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    7 days ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    1 week ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    12 hours ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 week ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    1 week ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમનાથ ટ્રસ્ટના રામ મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની ‘રામ’ નામ લખી લેખન યજ્ઞમાં સેવા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સોમનાથ ટ્રસ્ટના રામ મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની ‘રામ’ નામ લખી લેખન યજ્ઞમાં સેવા
જુનાગઢ

સોમનાથ ટ્રસ્ટના રામ મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની ‘રામ’ નામ લખી લેખન યજ્ઞમાં સેવા

Khaskhabar Editor
Last updated: 2023/11/04 at 4:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પ્રધાનમંત્રી મોદી દ્વારા સોમનાથમાં ‘રામ’નામ મંત્ર લેખન યજ્ઞ પ્રારંભ કરાયો હતો

લેખન યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ જેટલા રામ નામ લખાયા

- Advertisement -

સોમનાથથી અયોધ્યા સુધી રામ નામ લેખન સેતુનું નિર્માણ કરવા બદલ સીએમના ટ્રસ્ટને અભિનંદન
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી પરમાર, અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા મુખ્યંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિશેક કરેલ તેમજ સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સમગ્રી અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીસોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે સોમનાથ થી અયોધ્યા રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા હતા.


“સોમનાથ થી અયોધ્યા: રામનામ મંત્ર લેખન યજ્ઞ” નો પ્રારંભ ગાંધીનગર રાજભવન ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સૌપ્રથમ રામ નામ લખી કરવામાં આવ્યો હતો. સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહા ગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.
આ તકે શ્રી રામનામ લેખન યજ્ઞમાં જોડાઈને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે સોમનાથ થી અયોધ્યા: રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે. જે રીતે ભગવાન રામની સેના દ્વારા રામ નામ લખી સમુદ્ર પર રામસેતુ નિર્માણ કરાયો હતો, તેવી જ રીતે સંઘર્ષપૂર્ણ ભૂતકાળથી આગળ વધી નવા ભારતના ભાગ્યોદય સુધીનો રામનામ લેખન સેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં નિર્માણ કરી રહ્યું છે. યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામનામ લખાયા હોય એ પ્રમાણ છે કે ભાવિકોએ આ યજ્ઞ ને આત્મસાત કર્યો છે. સોમનાથ મા દેવાધિદેવ મહાદેવ અને શ્રી રામ પ્રભુના સાનિધ્યમાં રામ નામ લેખન આત્માને પ્રસન્નતા આપે છે. સોમનાથ આવનાર દેશ વિદેશના ભાવિકોને રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડીને અખંડ ભારતનો રામનામ લેખન સેતુ નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.

You Might Also Like

669માંથી કેટલાં આવાસ ખરેખર બનાવ્યા? આવાસ યોજના પર સવાલો

જૂનાગઢ 108ની ટીમે વૃદ્ધનો જીવ બચાવ્યો: સમયસર સારવારથી મળ્યું નવું જીવન

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક, 68 મુદ્દાઓ પર ચર્ચા

કોડિનાર તાલુકાના મઠ ગામને જોડતા રસ્તા પર ડામર પેચ વર્કની કામગીરી

જૂનાગઢ જિલ્લામાં 6 મુખ્ય માર્ગો પર ડામર પેચ વર્કનો પ્રારંભ

TAGGED: bhupendrapatel, junagadh, rammandir, somnathtrust
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભિનેત્રી કંગના રાણાવતે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
Next Article ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘રન ફોર જૂનાગઢ’ કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ આયોજિત ‘પ્રતિભા સન્માન સમારોહ’ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજ્યની તાલુકા પંચાયતો વધુ સુવિધાસભર બનશે, 12.45 કરોડના નવા ભવનોને મંજૂરી
ગુજરાત રાજ્યની ન્યાય પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો: 41% કેદી VC દ્વારા કોર્ટમાં રજૂ
વડનગરમાં રાજ્યકક્ષાની અંડર-14 ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટની ટીમ ભાગ લેશે
ગાબડાં તો બૂર્યા પણ ફરી બોર્ડ લગાવવાનું જ ભૂલાઇ ગયું
‘તું ગાંડો છો, રસ્તા વચ્ચે ચાલે છે’ કહી વૃદ્ધ સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

669માંથી કેટલાં આવાસ ખરેખર બનાવ્યા? આવાસ યોજના પર સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

જૂનાગઢ 108ની ટીમે વૃદ્ધનો જીવ બચાવ્યો: સમયસર સારવારથી મળ્યું નવું જીવન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક, 68 મુદ્દાઓ પર ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?