By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    10 hours ago
    માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
    13 hours ago
    અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
    13 hours ago
    ‘હુમલો કરવા તૈયાર’: તણાવ વધતાં બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં 51 સ્થળોએ હુમલો કર્યો
    14 hours ago
    તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ભય બિન પ્રીત ન હોય’
    11 hours ago
    બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો: યોગી
    11 hours ago
    યુદ્ધવિરામ: સરહદી જિલ્લાઓ ફરી ધબકતાં થયા: બજારો ખુલી-પરિસ્થિતિ સામાન્ય
    11 hours ago
    નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
    11 hours ago
    સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “આ નિર્ણય સરળ નથી પણ યોગ્ય લાગે છે”: વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
    14 hours ago
    ઇંગ્લેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહને ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું જોઈએ: અનિલ કુંબલે
    3 days ago
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    4 days ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    4 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    5 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    5 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    7 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    7 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    11 hours ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    13 hours ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    7 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    7 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    11 hours ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મંદિર ત્યાં જ બાંધવામાં આવ્યું, જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો: યોગી આદિત્યનાથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મંદિર ત્યાં જ બાંધવામાં આવ્યું, જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો: યોગી આદિત્યનાથ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મંદિર ત્યાં જ બાંધવામાં આવ્યું, જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો: યોગી આદિત્યનાથ

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 2:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

યોગી આદિત્યનાથે ભગવાનની જયઘોષની સાથે ભારતમાતાની જય અને જય સીતારામની સાથે ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, પ્રભુ રામ લલાના ભવ્ય, દિવ્ય, અને નવ્ય ધામમાં બિરાજમાન થયા એના માટે સમગ્ર દેશવાસીઓને અભિનંદન.આજે આ ઐતિહાસિક અવસર પર ભારતનું દરેક નગર, દરેક ગ્રામ અયોધ્યા ધામ છે. દરેક મનમાં રામ વસેલા છે. દરેક આંખમાં હર્ષ અને સંતોષના આંસુ છે. રોમ-રોમમાં રામ છે.

#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath addresses people after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/OenC8dVAi9

- Advertisement -

— ANI (@ANI) January 22, 2024

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ભારતનો દરેક માર્ગ રામજન્ભૂમિની તરફ આવી રહી છે. મંદિર ત્યાં જ બન્યું છે, જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો. બહુસંખ્યક સમાજની લાંબી લડાઇ છે. રામ મંદિર નિર્માણ માટે વર્ષોની લડાઇ છે. શ્રીરામ જન્મભૂમિ મંદિરની સ્થાપના ભારતના સાંસ્કૃતિક પુનર્જગરણ માટે આધ્યાત્મિક અનુષ્ઠાન છે, એક રાષ્ટ્ર મંદિર છે. શ્રી રામલલા વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા રાષ્ટ્રીય ગૌરવની ઐતિહાસિક ક્ષણ છે.

- Advertisement -

#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The temple has been built where we had resolved to build it…"#PranPratishthaRamMandir pic.twitter.com/pgAlnm7NKo

— ANI (@ANI) January 22, 2024

તેમણે વધુમાં કહ્યું કે, રામ કૃપાથી હવે કોઇ પણ શ્રી અયોધ્યા ધામની પારંપરિક પરિક્રમાને નડશે નહીં. હવે અહિંની ગલીઓમાં ગોળી નહીં વરસે, સરયૂ નદી લોહીથી ખરડાશે નહીં. અયોધ્યા ધામમાં કર્ફ્યૂ નહીં લાગે. એક ઉત્સવ છે. રામનામ સંકીર્તન ગુંજતો રહેશે. હવે અહિં દરરોજ દિવાળી રહેશે. જય શ્રી રામ

પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ‘પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહ પછી ઉપવાસ તોડ્યો

#WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ

— ANI (@ANI) January 22, 2024

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી અને RSS સંઘના વડા મોહન ભાગવતને અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપીને સનમાન કર્યુ.

#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath presents a replica of Ayodhya's Ram temple to PM Narendra Modi at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.

#RamMandirPranPrathistha pic.twitter.com/oBJXl6Nv6u

— ANI (@ANI) January 22, 2024

#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath presents a replica of Ayodhya's Ram temple to RSS chief Mohan Bhagwat at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/qHNYtl46Pt

— ANI (@ANI) January 22, 2024

 

You Might Also Like

‘ભય બિન પ્રીત ન હોય’

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો: યોગી

યુદ્ધવિરામ: સરહદી જિલ્લાઓ ફરી ધબકતાં થયા: બજારો ખુલી-પરિસ્થિતિ સામાન્ય

નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું

સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો

TAGGED: AYODHYA, MOHANBHAVAT, narendramodi, pranpratishtha, PRIMEMINISTER, RAMTEMPLE, yogiaDITYANATH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ધૂમ: અમેરિકાના ટાઇમ્સ સ્કવેરમાં લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો
Next Article અયોધ્યાના રામ મંદિર: ઘંટડીઓ વગાડીને રામલલાનું બૉલીવુડે કર્યું સ્વાગત, જુઓ વીડિયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીના પોલીસકર્મીને સાથે છેતરપિંડી, કાર મંગાવી આપવાના બહાને રૂ. 9.51 લાખ લઈને કાર ના આપી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
માળીયાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતાં યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
વાંકાનેરના વૃદ્ધે વ્હોટ્સએપ્પમાં આવેલી લિન્ક ઓપન કરી અને બેંક ખાતામાંથી 77 હજાર ગાયબ
ટંકારાના વિરપર નજીક કેરી વાહનને પલ્ટી મરાવનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સમિતિના ચેરમેનની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
રામનગર ગામના સ્મશાનમાં પ્રાર્થના હોલ બનશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ભય બિન પ્રીત ન હોય’

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો: યોગી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધવિરામ: સરહદી જિલ્લાઓ ફરી ધબકતાં થયા: બજારો ખુલી-પરિસ્થિતિ સામાન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?