રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
રાજકોટને દિલ્હીની સવારે અને સાંજે બે નવી એર કનેક્ટિવિટી મળતા રોજ ચાર…
મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી બંગાળની ખાડીમાં વિકસિત થઈ…
PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની યાદ અપાવતો આ સમારોહ, પાર્ટીના નવા અભિયાનની શરૂઆત પણ…
CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
સુપ્રીમ કોર્ટના નામાંકિત જજ જસ્ટિસ કાંત 9 ફેબ્રુઆરી 2027 સુધી CJI તરીકે…
ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
ઉત્તરાખંડમાં, રાજ્યમાં પ્રવેશતા બિન-સ્થાનિક વાહનો પાસેથી ગ્રીન ટેક્સ વસૂલવામાં આવશે, જેમાં વાહનના…
દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
વડાપ્રધાન દિવાળી બાદ તરત જ બિહારનો પ્રવાસ શરૂ કરશે બિહારમાં યોજાનારી ધારાસભામાં…
AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ રવિવારે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે…
અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ 2025ની 9મી આવૃત્તિ ફરી એકવાર…
તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ ઉ.પ્ર. વિધાન પરિષદના કર્મચારીઓની ભરતીમાં…

 
        
 
         
         
         
         
         
         
         
        