વરસાદની અછતને કારણે ખેડૂતો ફુવારા પદ્ધતિથી પિયત કરવા મજબૂર બન્યા
જૂનાગઢ-ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5 જૂનાગઢ અને…
મંદિર પરિસરમાં પાલખીયાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા
શ્રાવણ માસના સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં ખાસ પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવે…
67 ધ્વજા પૂજા, 64 સોમેશ્ર્વર પૂજા,947 રુદ્રી પાઠ સહિત અનેકવિધ પૂજા-સંકલ્પ કરી ભાવિકો ધન્ય થયા
ભરૂચથી 7 કાવડયાત્રિકો પગપાળા પહોંચ્યા: 68 હજારથી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા…
વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા માછીમારોનાં વિવિધ પડતર પ્રશ્ર્નો મુદ્દે મત્સ્યોદ્યોગ મંત્રી અને સચિવ સાથે બેઠક
ડીઝલ સબસિડી સહિત અનેક મુદ્દાઓ માછીમાર આગેવાનોએ ઉઠાવ્યા: યોગ્ય ઘટતું કરવાની મંત્રી…
તાલાલા તાલુકાનાં પીખોર ગીર ગામે ગેરકાયદે ખનીજ ખનન ચોરી કરતાં 6 ટ્રેક્ટરો ઝડપાયા
જે.સી.બી.અંગે નિયમોનુસાર કાર્યવાહી શરૂ ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ તાલાલા તાલુકાનાં છેવાડે આવેલ પીખોર…
ઉનાના ભાચા ગામે પિતા પાસે સૂતેલા પુત્રને દીપડાએ ફાડી ખાતાં મોત: વનવિભાગની દીપડાને પકડવા કવાયત
એકના એક પુત્રનું જન્મદિવસે જ મોત થતા પરિવાર ભાંગી પડ્યો ઝૂપડાની બહાર…
ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ દ્વારા ઉનાથી ઓખા બસ શરૂ કરવા કરેલી રજૂઆતને સફળતા મળી
ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ થોડા દિવસ પહેલા ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત…
વિસાવદરની સસ્તા અનાજની 3 દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ
વિસાવદરમાં સસ્તા અનાજમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્યના ધમપછાડા બાદ કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારીના…
મંદિર પરિસરમાં સોમનાથ દાદાની જાજરમાન પાલખી યાત્રા
દ્વિતીય શ્રાવણ સોમવારને લઈ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ: 4 વાગ્યાથી મંદિરના દ્વાર…

