Latest સૌરાષ્ટ્ર કચ્છ News
ગોંડલ નગરપાલિકાનું આજે જનરલ બોર્ડમાં જુદીજુદી કમિટીઓના ચેરમેનોની કરવામાં આવી વરણી….
ગોંડલ નગરપાલિકાનું આજે જનરલ બોર્ડ. જનરલ બોર્ડમાં જુદીજુદી કમિટીઓના ચેરમેનોની કરવામાં આવી…
ગોંડલના મોવિયા ગામના 98 વર્ષના બચુબાપા કાલરીયાએ કોરોના વેકસિન લીધી…
ગોંડલ તાલુકાના મોવિયા ગામે 98 વર્ષના બચુબાપા કાલરીયાએ કોરોના વેકસિન લીધી હોવાના…
માણાવદર શહેરની બજારમાં ધુળેટી પર્વમાં કલર અને પિચકારી ના વેપારીને નડશે કોરોનાનુ ગ્રહણ.
માણાવદર શહેરની બજારોમાં ધુળેટીને લઈ નાના ધંધાર્થીઓ દેશી કલર અને પિચકારી ના…
જેતપુર તાલુકાના જેતલસર ગામે તરૂણી ની હત્યા ના બનાવ ને લઈને ગોંડલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
જેતપુર જેતલસર તરૂણી ની હત્યા ના બનાવ ને લઈને ગોંડલ જય સરદાર…
માણાવદર પોલીસ દ્વારા કોરોના ગાઇડલાઇન નો અમલ કરવા અનુરોધ.
માણાવદર પીએસઆઇ પી. વી. ધોકડિયા સાહેબ દ્વારા માણાવદર શહેર અને તાલુકાના નાગરિકોને…
જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.32 હજાર ભરેલી દાનપેટી ઉપાડી ગયા.
મંદિરમાં મુકેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા 6 મહિનાથી બંધ હોવાથી પોલીસ તંત્ર…
સતાપર તાલુકા શાળામાં છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતાં ગણિત-વિજ્ઞાનના કર્મનિષ્ઠ શિક્ષકા પટોળીયા ચેતનાબેન વિનોદભાઈની બદલી ગોંડલમાં થતા તેનો વિદ્યાર્થીઓ અને ગુરુજનોની આંખમાં અશ્રુઓની ધારા સાથે ભાવ ભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
સતાપર તાલુકા શાળામાં છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતાં ગણિત-વિજ્ઞાનના કર્મનિષ્ઠ શિક્ષકા પટોળીયા…
જામનગરના સિનીયર જર્નાલીસ્ટ આઠ મહિનાથી ઘરમા છતા કોરોના થયો- આશ્ર્ચર્ય સાથે ચિંતાની બાબત
સંસદસભ્ય પૂનમબેન એ લોકસભા સત્રમાંથી ચિંતા કરી. જામનગરના સિનિયર જર્નાલીસ્ટ ભરત જી.…
બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાને લય નાયબ મુખ્યમંત્રી રજૂઆત કરાઈ.
બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અંત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગઇકાલે…

