પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધામાં વધારો : 14મીથી બે નવી ટ્રેનનો પ્રારંભ
દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોનું…
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 9 કરોડથી વધુના રોડ કામોનો આરંભ
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મોઢવાડા અને રીણાવાડા ખાતે ખાતમુહૂર્ત કરાયું ખાસ-ખબર…
ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ ખેડૂતોની પડખે રાજ્ય સરકાર: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડ(APMC)ખાતે વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સાયન્સ…
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં પદયાત્રાનું આયોજન
રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી, પોરબંદર અને કુતિયાણા…
પોરબંદરમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરાયેલું ઉદ્યોગનગર ફાટક ફરી ખોલાયું
કેન્દ્રીયમંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના પ્રયાસો સફળ -…
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં SIR સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ઘરે-ઘરે ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી એટલે કે…
પોરબંદરમાં પ્રથમ વખત મનપાના 5 સરકારી વાહનો ડિટેઇન – નિયમ તોડનારને પોલીસનો ચેતવનારો પાઠ!
જાગૃત નાગરિકની રજૂઆત બાદ હરકતમાં આવી ટ્રાફિક પોલીસ: નંબર પ્લેટ વિના અને…
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત આર્થિક પ્રગતિને સામાજિક વિકાસ સાથે જોડી રહ્યું છે : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા
ભારતે ડિજિટલ નવીનતા અને નાણાકીય સમાવેશને જોડીને લાખો નાગરિકોને સશક્ત બનાવ્યા ખાસ-ખબર…
પોરબંદર જિલ્લામાં નવા વર્ષમાં નવી ઊર્જાના સંચાર સાથે “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને મળ્યો વેગ
યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમમાં યોગ થકી આરોગ્ય અને આનંદનો સંદેશ ખાસ-ખબર…

