પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા; તેમણે પૂજ્ય બાપુની આગેવાનીમાં સમગ્ર જીવન…
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી કીર્તિમંદિરનું લોકાર્પણ સરદારે કર્યુ હતું
પોરબંદર સાથેનુ સરદાર વલ્લભભાઈ પટેલનું ઐતિહાસિક સ્મરણ ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.31 રાષ્ટ્રની…
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને થયું મોટું નુકસાન
રાજ્ય સરકાર આર્થિક નુકસાનીનો સર્વે કરીને વળતર આપે તે માટે રાજ્ય અને…
ઉપલેટામાં વરસાદી વાતાવરણને લીધે શોભાયાત્રા રદ કરી કેન્ડલ આરતી યોજી અન્નકૂટ સાથે જલારામ જયંતી ઉજવાઈ
સમાજના કામો તેમજ આયોજનો અંગે આર્થિક સહયોગ આપનાર આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો…
ત્રિપુરાના ધારાસભ્યો સહિત 11 સભ્યના પ્રતિનિધિ મંડળે પોરબંદરની મુલાકાત લીધી
ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈ પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા ખાસ-ખબર ન્યૂઝ…
પોરબંદર મનપા રૂ.11.25 કરોડના ખર્ચે બિસ્માર રસ્તાઓનું સમારકામ કરશે
વોર્ડ નંબર 1, 10, 11 અને 13ના બિસ્માર રસ્તાઓને નવી ઝગમગાહટ મળશે…
દરિયામાં ભારે કરંટ સૂચવતું 3 નંબરનું સિગ્નલ બંદર પર યથાવત
મોટાભાગના માછીમારો સલામત સ્થળે પહોંચ્યા હોવાનો તંત્રનો દાવો ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર અરબી…
હીરાપન્ના કોમ્પ્લેક્સ વિવાદ ફરી વકર્યો : કોર્ટે રેસિડેન્ટ સીલ ખોલવાનો આદેશ, મનપાની નોટિસોથી ધારકોમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર પોરબંદરના રાણીબાગ પાછળ આવેલી હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં વર્ષો જૂનો વિવાદ…
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્વર્ણિમ સંકુલ-1,…

 
        
 
         
         
         
         
         
         
         
        