Latest Dr. Sharad Thakar News
દેવી સરસ્વતીનાં શ્ર્વેત વસ્ત્રો આપણને રજસ અને તમસનો ત્યાગ કરીને સત્ત્વના માર્ગ ઉપર જીવન જીવવાની પ્રેરણા આપે છે
મોર્નિંગ મંત્ર - ડૉ.શરદ ઠાકર આજે વસંત પંચમી. આપણા મહાન દેશમાં હજારો…
મેડિટેશન એટલે કે ધ્યાન વિશે જે.કૃષ્ણમૂર્તિ
શું કહી ગયા છે? પરંપરાગત અર્થમાં ધ્યાન વિશે જે માન્યતાઓ પ્રચલિત છે…
આપણી અંદર વ્યાપ્ત અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા માટે શક્તિની પૂજા કરીએ….
નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી શક્તિને આપણે સાકાર સ્વરૂપે…
સદગુરુ એક સિદ્ધપુરુષ હોવાં જોઈએ
મોર્નિંગ મંત્ર ડૉ.શરદ ઠાકર આજ-કાલ ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ગુરુની પણ ફેશન…
યજ્ઞ, વ્રત, તપ, દાન, જપ અને તીર્થ કરનારા જ્યાં સુધી ગુરુતત્ત્વને જાણતાં નથી, ત્યાં સુધી મૂર્ખની જેમ ભટકે છે
મોર્નિંગ મંત્ર - ડૉ.શરદ ઠાકર સામાન્યપણે શિવભક્તો શ્રાવણમાસમાં વિવિધ ક્રિયાઓ દ્વારા ભગવાન…
નિર્મળ, નિશ્ર્ચળ, ઉદાર મન અને શુદ્ધ ભાવ
યોગસાધનાના માર્ગ પર મુખ્યત્વે 4 મુદ્દા પર ભાર મૂકો મોર્નિંગ મંત્ર ડૉ.શરદ…
જગતમાં તમારું કોઈ જ નથી, માત્ર તમે જ તમારા છો
મોર્નિંગ મંત્ર - ડૉ.શરદ ઠાકર જિંદગીમાં સુખી થવું હોય તો માન-અપમાનથી સદંતર…
ભારતીય અધ્યાત્મમાં એ શક્તિ છે કે જે તમને અહીં બેઠા-બેઠા ચંદ્રની શીતળતાનો અનુભવ કરાવી શકે
મોર્નિંગ મંત્ર ડૉ.શરદ ઠાકર ચંદ્ર ઉપર પગ મૂકનાર અત્યાર સુધીમાં એકાદ ડઝન…
જ્યાં સાચી લાગણી હોય ત્યાં ભાષાની જરૂર નથી, મૌનથી જ કામ લેવાનું રાખો
મોર્નિંગ મંત્ર - ડૉ.શરદ ઠાકર એક રશિયન પુરુષ અને ફ્રેન્ચ સ્ત્રી એક…

