2017માં એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠ પ્રદેશની નવ વિધાનસભા સીટ ભાજપ માટે ખુબ અગત્યની મનાઈ છે. જૂનાગઢ અને ગીર સોમનાથ ની 9 બેઠક માંથી માત્ર એક સીટ 2017 આવી હતી કેશોદ વિધાનસભાના દેવાભાઇ માલમ જીત્યા હતા જેમાં ગીર સોમનાથ ની ચાર બેઠક અને જૂનાગઢ ની 4 બેઠક ગુમાવી હતી સોરઠ ની 9 બેઠકો કબ્જે કરવા માણાવદર જવાહર ચાવડા અને વિસાવદરના હર્ષદ રીબડીયા એ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપ માં જોડાતા સીટ વધવાની શક્યતા જોવાય રહીછે એજ 2017 માં ગીર સોમનાથ ની ચાર બેઠકો ભાજપે ગુમાવી હતી જેમાંથી તાલાળા સીટ ના ભગાભાઇ બારડે હાલમાંજ કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપ નો ખેસ ધારણ કરીને ભાજપે તાલાળા બેઠક પર ટિકિટ આપી છે.આમ કોંગ્રેસ છોડી ને આવેલા ત્રણ ધારાસભ્ય ને ટિકિટ મળતા સોરઠની 9 બેઠકો પર જીત નો આશાવાદ વધ્યો હોઈ તેમ જોવા રહ્યો છે.