By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    5 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    6 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    6 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    6 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    6 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    6 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    6 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    1 week ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    6 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    6 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેડ પંથક માટે એક્શન પ્લાન તૈયાર 150 કરોડના ખર્ચે કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઘેડ પંથક માટે એક્શન પ્લાન તૈયાર 150 કરોડના ખર્ચે કામગીરી
જુનાગઢ

ઘેડ પંથક માટે એક્શન પ્લાન તૈયાર 150 કરોડના ખર્ચે કામગીરી

Khaskhabar Editor
Last updated: 2024/07/15 at 4:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ઘેડના ગ્રામ્ય વિસ્તારને પૂરથી સંરક્ષણ આપવા સરકારનો પ્લાન

ઘેડમાં નુકસાનીનો સર્વે કરવાનો આદેશ: કેન્દ્રિય મંત્રી માંડવીયા
દરવાજા મૂકીને મધુવંતી નદીના પાણીનો નિકાલ કરાશે: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15

ઘેડ પંથકને પૂરથી બચાવવા રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેની કિંમત અંદાજે 150 કરોડના ખર્ચે પ્લાન તૈયાર કરી ઘેડની સમસ્યાનો ઉકેલ લાવવા સરકરે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ચોમાસાની સીઝનમાં ઘેડ પંથકની બે મોટી ઓઝત અને મધુવંતી નદીનાં પાણી ભેગાં થાય છે. આ વિસ્તાર મોટે ભાગે સપાટ વિસ્તાર છે, એટલે સ્વાભાવિક છે કે નદીઓનાં પાણી વધારે આવે, એટલે ખેતરમાં ફેલાઈ જાય બીજી તરફ દરિયામાંથી પણ સામેથી પાણી આવે એટલે એમાં પાણી જવા કે પાણીના નિકાલ કરવામાં તકલીફ થાય છે. ઉનાળામાં પીવાનું પાણી મળે નહીં અને ચોમાસામાં વધારે પાણી આવે એ સમસ્યાનું લાંબા ગાળા માટે સમાધાન કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.આ માટે સિંચાઈ વિભાગમાંથી ક્ધસલ્ટન્સી નક્કી કરી છે અને સર્વે કરવા માટે પણ આદેશ અપાયો હતો.

આ તકે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મતવિસ્તારના સાંસદ ડો .મનસુખભાઈ માંડવિયાએ ઘેડ વિસ્તારના ટીકર, આખા, બામણાસા, બાલાગામ, મટિયાણા, માણાવદર સહિતનાં ગામોના-વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનોની સમસ્યાઓની લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી તેમજ જ્યાં પાણી ભરાય છે એ કાંઠા વિસ્તારમાં પણ નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન ઘેડ વિસ્તારમાં નુકસાનીનો સર્વે, રસ્તાઓની મરામત, સહાય ચુકવણી, વાડી વિસ્તારમાં વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારની સમસ્યા માટે કાયમી નિરાકરણ લાવવા અને છ-સાત મહિનામાં સમગ્ર પ્લાન તૈયાર કરવા માટે પણ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠામાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આ અંગે રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દરવાજા મૂકીને મધુવંતી નદીનું પાણી કાઢવા માટે અને દરિયાનું પાણી અંદર ન આવે એ માટે પુણેની એજન્સી મારફત સર્વે કરાવ્યો છે. પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે વિભાગ મારફત વ્યવસ્થા કરીએ છીએ. સિંચાઈનું પાણી ખેતી માટે જરૂરી છે એટલે થોડું પાણી ભરાય એ પણ જરૂરી છે. ઘેડ વિસ્તારમાં વગર પાણીએ શિયાળુ પાક થતો હોય તો પાણીનું રિચાર્જ થાય એ પણ જરૂરી છે.

- Advertisement -

પીવાના પાણી અને સિંચાઈના પાણીને મહત્ત્વ આપીને ખેતીમાં નુકસાન ન થાય, જમીનનું ધોવાણ ન થાય એ માટે નદી ઊંડી કરીએ છીએ. આ રીતે સિંચાઈના પાણી માટે અને ઘેડ વિસ્તારમાં પૂરનું પાણી વધારે નુકસાન ન કરે એ માટે સિંચાઈ વિભાગ મારફત આયોજન કરી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે અમીપુર ડેમનું પાણી રોકાય એ માટેની પણ વ્યવસ્થા કરી છે. મધુવંતી ડેમમાં ઉપરથી જે વધારે પાણી આવે છે એને ચેક ડેમ બનાવી રોકી શકાય. એ જ પ્રમાણે ગીરના જંગલમાંથી ઓઝત નદીમાં પાણી આવે છે તેની વચ્ચે ચેકડેમ બનાવી રોકી શકાય, એ માટેનાં ક્ધસલ્ટન્સી અને ટેન્ડર કર્યાં છે.જયારે માણાવદરની મુલાકાતમાં પણ આ વિસ્તારનો નકશો જોઈને નિરીક્ષણ કર્યું હતું અને ગઈકાલે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ માણાવદર જે એમ પાનેરા શૈક્ષણિક સંકુલ ખાતે મુલાકાતે આવ્યા હતા અહીં ઘેડ પંથકનો નકશો જોઈને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને આ બાબતે અધિકારીઓ અને અગ્રણીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારનો પણ સહયોગ રહેશે
આ અંગે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ક્ષાર નિયંત્રણ યોજના હેઠળ કેનાલ સ્પ્રેડિંગ થાય, દરિયાનું વધારાનું પાણી અંદર ન આવે અને ઘેડ વિસ્તારનું વધારાનું પાણી જતું રહે એની વ્યવસ્થા મનસુખ માંડવિયા કરાવશે. રાજ્ય સરકારની સાથે ભારત સરકારનો પણ સહયોગ લઈશું.

પંથકના 100થી વધુ ગામમાં અસર
સોરઠમાં ઘેડ પ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં 100થી વધુ ગામો આવ્યાં છે.આ વિસ્તારમાં મોટા ભાગનાં ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય છે. આઠ માસ સુધી મોટા ભાગનાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ધરખમ નુકસાન થાય છે. આ સિવાય લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેમની ઘરવખરી પણ નષ્ટ થઈ જાય છે. ખેડૂતો અને આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવાં છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાતાં નથી. જ્યારે તજજ્ઞો કહે છે કે આ વિસ્તાર દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જવા પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે, પરંતુ આ પરિસ્થિતિને કારણે ઘેડ પ્રદેશમાં આવેલાં ગામોની હજારો વીઘાથી વધુ જમીન દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તમામ પાક નુકસાનગ્રસ્ત થઈ જાય છે.

You Might Also Like

ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખતાં આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

મૃત્યુ પછી 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો

ગિર સોમનાથના ભીડિયા પ્લોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ‘નવોત્સાહ પથ સંચલન’નું આયોજન

વેરાવળમાં 16માં વર્ષે ફોટોગ્રાફર એસો. દ્વારા ધનતેરસના દિવસે કેમેરાનું પૂજન કરવામાં આવ્યું

સોમનાથ મંદિરમાં 3D લાઈટ એન્ડ સાઉન્ડ શૉ આજથી યાત્રિકો માટે શરૂ કરાશે

TAGGED: Ghed Panthak, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારની ચેતવણી: આવા મેસેજ પર ભૂલથી ક્લિક અને બેન્ક ખાતું ખાલી
Next Article ભવનાથમાં છેલ્લાં દોઢ માસથી બંધ રાઇડસ શરૂ કરવા મ્યુનિ.કમિશનરના નિવાસ સામે જ ધરણા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખતાં આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

મૃત્યુ પછી 19 વર્ષના યુવકે 7 વ્યક્તિઓના જીવનમાં દિવાળીના પાવન પર્વમાં પ્રકાશ પાથર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

ગિર સોમનાથના ભીડિયા પ્લોટમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ‘નવોત્સાહ પથ સંચલન’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?