By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    2 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    3 hours ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    4 hours ago
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM Modi Highest Honour: પીએમ મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો
    2 hours ago
    2027ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: ગૃહ મંત્રાલય
    2 hours ago
    ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત
    4 hours ago
    લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, હજ યાત્રીઓથી ભરેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો નીકળ્યો
    4 hours ago
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    4 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    7 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    4 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    6 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading:  ભાવનાથમાં નાથ સંપ્રદાયનો સાહિત્ય પર પ્રભાવ વિષય પર સંગોષ્ઠી યોજાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત >  ભાવનાથમાં નાથ સંપ્રદાયનો સાહિત્ય પર પ્રભાવ વિષય પર સંગોષ્ઠી યોજાઇ
ગુજરાતજુનાગઢ

 ભાવનાથમાં નાથ સંપ્રદાયનો સાહિત્ય પર પ્રભાવ વિષય પર સંગોષ્ઠી યોજાઇ

Khaskhabar Editor
Last updated: 2022/07/04 at 4:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

આદેશ એટલે એકાત્મકતાથી પરમાત્મા સાથે લીન થવાની પ્રક્રિયા

નાથ એટલે સંતોની યાત્રા છે, એ જ જીવન યાત્રા છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ભવનાથમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા નાથ સંપ્રદાય કા ભારતીય સાહિત્ય પર પ્રભાવ વિષય પર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યાં હતું. જેમાં નાથ સંપ્રસદાય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જૂાગઢનાં અધ્યક્ષ ડો.બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે,ભવનાથમાં ગોરક્ષનાથ આશ્રમમાં નાથ સંપ્રદાય કા ભારતીય સાહિત્ય પર પ્રભાવ વિષય અંતર્ગત દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંગોષ્ઠીના ઉદ્ધાટન સમારોહમાં ગોરખનાથ આશ્રમના મહંત પુ. યોગી શેરનાથજી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકરજી, રાષ્ટ્રીય મંત્રીશ્રી ઋષિકુમાર મિશ્રજી, રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, સુશીલચંદ્ર ત્રિવેદીજી, રાજસભાના સાંસદ સભ્ય રામભાઈ મોકરીયાજી અને અખિલ ભારતીય પરિષદ ગુજરાત પ્રાંતના અધ્યક્ષડો. કલાધર આર્ય હાજર રહ્યાં હતાં.રાજકોટ ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જણાવ્યું હતું કે, નાથ એટલે કે સંતોની યાત્રા છે, એ જ જીવન યાત્રા છે. સુશીલ ત્રિવેદીએ વિવિધ સંપ્રદાય સંદર્ભમાં નાથ પરંપરાની રજૂઆત કરી હતી. સંગઠન મંત્રી શ્રીધર પરાડકરજીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે અંત નહીં પણ શરૂઆત હોય છે. ગોરખનાથ આશ્રમના મહંત યોગી શેરનાથજી બાપુએ આદેશ શબ્દનો અર્થ જણાવતા કહ્યું હતું કે, આ એટલે જીવ,દે એટલે જગત અને શ એટલે પરમાત્મા. નાથ સંપ્રદાયમાં આદેશ એટલે જીવ અને જગતની એકાત્મકતાથી પરમાત્મા સાથે એક લીન થવાની પ્રક્રિયા. દ્વિતીય સત્રનું સંચાલન ડો. નેહલબેન જાની દ્વારા કરવામાં આવ્યું જેમાં વ્યક્તિ વક્તા સુનિલ પાઠક જણાવ્યું કે, નાથ શબ્દનો પ્રયોગ રચયિતા પરમ તત્વ રૂપમાં કર્યો હતો. કબીરના સમયમાં નાથ સંપ્રદાયનો પ્રભાવ સમાજ પર અસરકારક રહ્યો હતો. સત્રના અંતમાં અધ્યક્ષ દિનેશ પ્રતાપજી જણાવ્યું કે, શંકરાચાર્યજી પછી ગોરખનાથ હતાં. જેમનો પ્રભાવ સમગ્ર દેશ પર જોવા મળ્યો હતો. તેઓએ સિકંદર લોધી, કબીરજી અને રૈયદાસની ચર્ચા કરી, કબીરજી અને રૈયદાસજી પર નાથ સંપ્રદાયનો પ્રભાવ તેમની જીવનશૈલી અને ગુણગાનો પર જોવા મળ્યો હતો. ભૈરવી રાગમાં તેઓ દ્વારા ગવાતા ગીતોમાં નાથ સંપ્રદાયનો પ્રભાવ રહેલો જોવા મળ્યો હતો.અંતમાં તૃતીય સત્રના અધ્યક્ષ નીલમબેન રાઠી દ્વારા સત્રનું સમાપન કરતા પોતાના વિચારો રજૂ કર્યા તેઓએ હિન્દી કૃતિઓ દ્વારા નાથ સંપ્રદાયમાં જોવા મળતા મંત્ર તંત્ર સિદ્ધ તત્વ માયા જેવા તત્વો વિશે વાત કહી તથા રાજકીય સામાજિક અને ધાર્મિક અને પરિપેક્ષ્યમાં નાથ સંપ્રદાયની વિસ્તારથી વાત કરી હતી.

You Might Also Like

ટંકારા તાલુકાના નેસડા ગામે કિસાન સંઘની બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શિબીર યોજાઈ

ટંકારા મહાલય ગુરૂકુળ દ્વારા પ્લેન દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ યોજાયો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું

પરિવાનો સભ્ય ગુમાવ્યાની પીડાનો અનુભવ: મનીષ રાડીયા

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

TAGGED: bhavnath, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં નવા બાયપાસનાં કારણે ખેતરોમાં પાણી ભરાયા
Next Article સાવધાન જૂનાગઢ: સંભાળીને ચાલજો, ઠેરઠેર જોખમ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ટંકારા તાલુકાના નેસડા ગામે કિસાન સંઘની બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શિબીર યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ટંકારા મહાલય ગુરૂકુળ દ્વારા પ્લેન દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ યોજાયો
ઝાલાવાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી
પ્રથમ વરસાદે જ મૂળીનાં 10થી વધારે ગામોમાં વીજળી ગુલ
ધ્રાંગધ્રાના રાજસિતાપુર ગામે દસ્તાવેજ થકી સરકારી જમીનને પચાવી પાડવાનું કૌભાંડ?
માલવણ હાઈવે પર LCB ટીમે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ટંકારા તાલુકાના નેસડા ગામે કિસાન સંઘની બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શિબીર યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મોરબી

ટંકારા મહાલય ગુરૂકુળ દ્વારા પ્લેન દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ખાસ-ખબરરાજકોટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?