– રાજનૈતિક દળો પાસેથી મંતવ્યો માંગ્યા
ભારતમાં એક સાથે ચુંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શનની સંભાવનાઓને ઓળખતા અને સરકારને પ્રસ્તાવ આપવા માટે ઉચ્ચ સ્તરિય સમિતિની બેઠક આજે યોજાશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે. સમિતિ સમોવારની બેઠકમાં આ બાબતે થયેલા કાર્યોની સમિક્ષા કરશે. આ સિવાય દેશની રાજનૈતિક પાર્ટીઓની તરફથી આપવામાં આવેલા જવાબ પર પણ વિચાર કરશે.
- Advertisement -
બેઠક માટે રાજનૈતિક દળોથી સામાન્ય સહમતિની આફવા વિનંતી
મળેલા સમાચાર અનુસાર, સમિતિની પહેલી બેઠકમાં દેશના તમામ રાજનૈતિક દળોથી વન નેશન વન ઇલેક્શનના વિચાર પર મંતવ્ય માંગવાનો નિર્ણય કર્યો હતો. સમિતિએ પાર્ટિઓ પાસેની તેમના વિચારો જણાવવા આગ્રહ કર્યો છે. હાલમાં જ સમિતિએ રાજનૈતિક પાર્ટીઓને પત્ર લખીને બેઠક માટે સામાન્ય સહમતિ વાળી તારીખ નક્કી કરવા માટે વિનંતી કરી હતી. છેલ્લે પ્રતિક્રિયા મોકલવા માટે પાર્ટીઓને ફરીથી ચીઠ્ઠી મોકલી હતી.
વિધિ આયોગ પાસેથી પણ પ્રતિક્રિયા માંગી
સમિતિના ગઠનથી જોડાયેલા સમાચારો મુજબ દેશના છઠ્ઠા રાષ્ટ્રીય રાજનૈતિક દળ, 33 રાજ્ય સ્તરીય પાર્ટી અને 7 પંજીકૃત પરંતુ ગેર કાયદેસર દળો પાસેથી પ્રસ્તાવ માંગ્યા હતા. સમિતિએના ગઠબંધન પછી તેમણે વિધિ આયોગ પાસેથી મંતવ્ય માંગ્યા હતા. છેલ્લા ઓક્ટોમ્બરમાં થયેલી બેઠકમાં વિધિ આયોગે અધ્યક્ષ ન્યાયમૂર્તિ રિતુ રાજ અવસ્થીને કેટલાક સભ્યો સાથે દેશમાં એક સાથે ચુંટણી કરવા માટે રોડમેપ પર ચર્ચા માટે ઉચ્ચસ્તરીય સમિતિ સાથે મુલાકાત કરી હતી.