By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    5 hours ago
    પાકિસ્તાનનાં રક્ષામંત્રીએ કહ્યું, યુદ્ધ થયું તો ભારત પોતાના જ તૂટી ગયેલા વિમાનોની નીચે દટાઈ જશે
    6 hours ago
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    7 hours ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    8 hours ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    5 hours ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    5 hours ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    5 hours ago
    બિહારમાં ચૂંટણી બ્યૂગલ
    5 hours ago
    ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    6 hours ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    7 hours ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોર્ટની અવમાનનાના નિયમને લઈને મોટી ટિપ્પણી: ન્યાયાધીશોએ પોતાના નિર્ણયોથી પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવી જોઇએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોર્ટની અવમાનનાના નિયમને લઈને મોટી ટિપ્પણી: ન્યાયાધીશોએ પોતાના નિર્ણયોથી પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવી જોઇએ
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોર્ટની અવમાનનાના નિયમને લઈને મોટી ટિપ્પણી: ન્યાયાધીશોએ પોતાના નિર્ણયોથી પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવી જોઇએ

Khaskhabar Editor
Last updated: 2023/11/09 at 2:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ન્યાયાધીશ તરીકે 23 વર્ષ અને મુખ્ય ન્યાયાધીશ તરીકે એક વર્ષ પૂર્ણ કરવાના અવસરે ચંદ્રચુડે કહ્યું કે, અદાલતોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે, રાજકારણ તેની મર્યાદામાં રહે

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કોર્ટની અવમાનનાના નિયમને લઈને મોટી ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, CJI ચંદ્રચુડે કહ્યું કે કોર્ટની તિરસ્કારનો નિયમ ન્યાયાધીશને ટીકાથી બચાવવાનો નથી, પરંતુ તેનો હેતુ કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિના હસ્તક્ષેપને રોકવાનો છે. ન્યાયાધીશ તરીકે 23 વર્ષ અને મુખ્ય ન્યાયાધીશ તરીકે એક વર્ષ પૂર્ણ કરવાના અવસરે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે અદાલતોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે, રાજકારણ તેની મર્યાદામાં રહે.

- Advertisement -

શું કહ્યું મુખ્ય ન્યાયાધીશે ?
એક ઈન્ટરવ્યુ દરમિયાન કોર્ટના તિરસ્કારના કાયદાને સમજાવતા તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોર્ટના નિર્ણયનું અપમાન કરે છે અથવા તેના વિશે ખોટું બોલે છે તો તે તિરસ્કારનો મામલો ગણાશે. જો કોઈ વ્યક્તિ કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે છે અથવા તેના આદેશોનું પાલન કરવામાં અનિચ્છા કરે છે, તો તેને પણ તિરસ્કાર ગણવામાં આવે છે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, તો તે કેસમાં કોર્ટની અવમાનનાનો કેસ ઊભો થતો નથી.

આ સાથે તેમણે કહ્યું કે, હું સંપૂર્ણ સ્પષ્ટતા સાથે માનું છું કે, ન્યાયાધીશને ટીકાથી બચાવવા માટે તિરસ્કારના નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. અદાલતો અને ન્યાયાધીશોએ કામ અને નિર્ણયો દ્વારા તેમની પ્રતિષ્ઠા ઉભી કરવી જોઈએ. આ તિરસ્કારના નિયમ દ્વારા સ્થાપિત કરી શકાતું નથી. ન્યાયાધીશોની પ્રતિષ્ઠા તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અને કાર્ય દ્વારા નક્કી થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, અદાલતોએ મીડિયા અને નાગરિકો સાથે વાતચીત જાળવી રાખવી જોઈએ.

સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈ શું કહ્યું ?
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, કેટલીકવાર સોશિયલ મીડિયા પરની પોસ્ટ હેરાન કરતી હોય છે અને એવી વસ્તુઓ પણ જેમાં જજોના નામ શેર કરવામાં આવે છે, જે તેઓ કહેતા પણ નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે, આવી બાબતોનો સામનો કરવા માટે જરૂરી છે કે આપણે યોગ્ય વાતચીત જાળવીએ. આ સાથે ખોટી માહિતી આપનારા પ્લેટફોર્મ્સ આપોઆપ ઓછા અથવા દૂર થઈ જશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે એક પ્રયોગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક ન્યૂઝલેટર જાહેર કરવામાં આવશે. જેમાં જનતાને કોર્ટમાં લેવાયેલા નિર્ણયોની સીધી માહિતી મળશે.

- Advertisement -

ખોટી માહિતી આપનાર પ્લેટફોર્મ આપમેળે ખતમ થવા લાગશે
CJI ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, આ સાથે ખોટી માહિતી આપનાર પ્લેટફોર્મ આપમેળે ખતમ થવા લાગશે. પીઆઈએલ અંગે તેમણે એમ પણ કહ્યું કે, તેમના દ્વારા સામાન્ય લોકો સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે અને આ એક મહત્વપૂર્ણ બાબત છે. જોકે તેમણે એ પણ કબૂલ્યું હતું કે, ઘણી વખત તેમનો ઉપયોગ રાજકીય હિતો પૂરો કરવા અથવા પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે.

You Might Also Like

ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી

દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત

કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ

બિહારમાં ચૂંટણી બ્યૂગલ

ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત

TAGGED: CJICHANDRACHUD, delhi, Judges, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તેલંગાણામાં કોંગ્રેસના ઉમેદવાર શ્રીનિવાસ રેડ્ડીના ઘરે ઇડીની રેડ: આજે ચુંટણીનું નામાંકન ભરવાના હતા
Next Article દક્ષિણ કોરીયામાં બની આઘાતજનક ઘટના: રોબોએ ટેકનીશીયનને શાકભાજી બોકસ સમજી કચડી નાખ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સરગમી ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી : રાજકોટવાસીઓ અભિભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજુલાના વાવેરા ગામે 31મા નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ: 300 બાળાઓને સાડી વિતરણ
મોટા ભમોદ્રા ગામે દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું મોત
રાજકોટમાં ઉમિયા યુવા ટ્રસ્ટ દ્વારા 21મો શરદોત્સવ, 25,000 પાટીદાર પરિવારો એકસાથે દૂધ પૌઆની રંગત માણશે
લોધિકાના ઔદ્યોગિક વિસ્તારને જોડતા 6.20 કિ.મી. રોડ માટે રૂ. 8.80 કરોડ મંજૂર
વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ, પોરબંદર બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?