By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    1 day ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    1 day ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    1 day ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    1 day ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    1 day ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    1 day ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 day ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 day ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 day ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તાજમહેલ એક તેજોમય શિવાલય: સત્ય કે રહસ્ય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તાજમહેલ એક તેજોમય શિવાલય: સત્ય કે રહસ્ય?
રાષ્ટ્રીય

તાજમહેલ એક તેજોમય શિવાલય: સત્ય કે રહસ્ય?

Khaskhabar Editor
Last updated: 2022/05/19 at 6:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

મુઘલ બાદશાહ શાહજહાંએ પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો, તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલો છે

ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ- કાશી વિશ્વનાથ મંદિર વિવાદની વચ્ચે હવે આગરાના તાજમહેલ પણ ચર્ચામાં આવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેચમાં તાજમહેલને લઇને એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલના 22 રૂમ ખોલવામાં આવે જેથી ખબર પડે કે તેમની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં? તાજમહેલ ફારસી, ભારતીય અને ઇસ્લામીક વાસ્તુકળાની અનોખી શૈલીથી બનેલો તાજમહેલને પ્રેમની નિશાની ગણવામાં આવેછે. એવો દાવો કરવામાં આવે છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્નિ મુમતાઝની યાદમાં યમુના કિનારે સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યો હતો. તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલ છે. 1666માં શાહજહાંનું મૃત્યુ થઇ ગયુ, પરંતુ વિવાદ તો ચાલુ જ રહ્યો.

- Advertisement -

ક્યાંથી થઇ તાજમહેલ વિવાદની શરૂઆત?

તાજમહેલને લઇને વિવાદની શરૂઆત ઇતિહાસકાર પીએન ઓકની બૂક ટ્રૂ સ્ટોરી ઓફ તાજથી શરૂ થયો હતો. આ બૂકમાં તાજમહેલને શિવ મંદિર હોય તેવા કેટલાય દાવા કરવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારોનો દાવો છો કો તાજમહેલમાં મુખ્ય મકબરા તેમજ ચમેલી ફર્શની નીચે 22 રૂમ બનેલા છે, જેને બંધ કરવામાં આવ્યા છે. ઇતિહાસકારોનું માનવું છે કે, ચમેલી ફર્શ પર યમુના કિનારા પાસેના બેઝમેન્ટની નીચે જઇને બે જગ્યા પર સીડીઓ બનેલી છે, જેના પર લોખંડની જારી લગાવીને બંધ કરવામાં આવ્યુ છે. લગભગ 45 વર્ષ પહેલા સુધી સીડીની નીચેના રસ્તા ખુલેલા હતા. જેના 22 રૂમ ખોલવાની અરજી દાખલ કરવામાં આવી છે. વચ્ચે તો એવી અફવા ફેલાઇ હતી કે, તાજમહેલ એક તેજોમહાલય છે અને હિંદુઓની આસ્થઆનું કેન્દ્ર છે. આ વાતને પુરવાર કરતો એક ઠસ પુરાવો હમણાથી સોશ્યલ મીડીયા પર ફરી રહ્યો છે. એ સમયના એક ઇતિહાસકાર પુરૂષોતમ નાગેશ ઓકનું એક પુસ્તકની ફાઇલ સામે આવી છે, જેમાં એવી વાતો અને ચિત્રો રજુ કરવામાં આવ્યા છે. જેનાથી તાજમહેલ માનસિંહનો મહેલ અને તેજોમય શિવાલય હોવાની વાત સાબિત થઇ શકે. આ પુસ્તકનું નામ “તાજમહેલ હિન્દુ રાજભવન હતો”. આ પુસ્તકમાં તાજમહેલના બાંધકામની શૈલી, તેમાં વપરાયેલા પથ્થરો, રેતી અને વિવિધ પદાર્થો, તેમજ તેમાં સીડી નીચે આવેલા 22 રૂમના રહસ્યને સચોટ પુરાવા સાથે દેખાડીને તાજમહેલ કોઇ મુસ્લિમન રાજાના પ્રેમનું પ્રતિક નહીં, પરંતુ તેજોમય શિવાલય હોવાનું લેખકે સાબિત કર્યુ છે.

- Advertisement -

માનસિંહના મહેલનાં તર્ક-વિતર્ક
અરજીકર્તાએ માગણી કરી છે કે ભારતીય પુરાતત્વ સર્વક્ષણને મંજુરી આપવામાં આવે કે તાજમહેલની અંદરના 22 રૂમ ખોલે, જેમાંથી ખબર પડે કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખો છુપાયેલા છે કે નહીં? રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનું માનવું છે કે, ઇ.સ.1600ની સદીમાં આવેલા તમામ પ્રવાસીઓ પોતાની યાત્રાના વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે. તાજમહેલ ઇ.સ. 1653માં બનાવવામાં આવ્યો હતો, વર્ષ 1651માં ઓરંગઝેબનો એક પત્ર સામે આવ્યો જેમાં એ લખવામાં આવ્યુ છે કે અમ્મીના મકબરાનું સમારકામ કરાવવાની જરૂર છે, આવી તમામ બાબતોના આધારે એવું જાણવા મળ્યું કે, તાજમહેલના આ 22 બંધ રૂમમાં શું છે?

કોઇ પણ મુસ્લિમ ઇમારતને મહેલ કહેવાય નહીં, મહેલ હિંદુ શબ્દ છે!

દુનિયાના કોઇ પણ મુસ્લિમ ઇમારતને મહેલ કહેવામાં આવતો નથી. આમ પણ મહેલ હિંદુ શબ્દ છે. જે દેશમાંથી મુઘલ ભારત આવ્યા ત્યાં કોઇ પણ મહેલ જોવા મળતા નથી, તો તેમને મહેલ બનાવવાની ટેકનિક કેવી રીતે ખબર પડે?
પુરૂષોતમ નગેશની આ સંશોધનથી ડરીને ઇન્દિરા ગાંધી દ્વારા કેટલાય રહસ્યોને છુપાવવા માટે તેમણે તે સમયે ગુપ્ત ઇંટોથી દરવાજાને બંધ કરી દીધો હતો. આ જોઇને કોઇને પણ પ્રશ્ન થાય કે, મકબરામાં ગુપ્ત રૂમ બનાવવાનો ઇરાદો શું હોય શકે?
આખું વિશ્ર્વ આ દગામાં જીવી રહ્યું છે.આ સુંદર તાજમહેલને મુઘલ બાદશાહ શાહજહાએ બનાવ્યો છે. તાજમહેલ પ્રારંભથી જ બેગમ મુમતાઝનો મકબરો નહોતો, પરંતુ એક હિંદુ પ્રાચીન શિવ મંદિર છે, જેને ત્યારે તેજો મહાલય કહેવામાં આવતું હતું.
પોતાના સંશોધન દરમ્યાન સંશોધક ઓકએ શોધ્યું કે, આ શિવ મંદિર શાહજહાએ જયપુરના મહારાજા જયસિંહએ ગેરરીતિથી લઇ લીધું હતુ અને તેના પર કબ્જો કરી લીધો હતો. કોઇ પણ આ જ સુધી પી.એન.ઓકને ચેલેન્જ આપવા આવ્યું નથી, કારણકે તેમણે આપેલા તથ્યો અને પ્રમાણોને નજરઅંદાજ કરી શકાય નહીં.

તાજમહેલ પ્રારંભથી જ બેગમ મુમતાઝનો મકબરો નહોતો, પરંતુ એક હિંદુ પ્રાચીન શિવ મંદિર છે, જેને ત્યારે તેજો મહાલય કહેવામાં આવતું હતું

તાજમહેલમાં મળ્યાં હિંદુ ધર્મનાં પ્રતિકો અને નિર્માણ શૈલીની ઝલક

તાજમહેલના શિખર પર કળશ અનેત્રિશુલ છે, હિંદુ ધર્મ અનુસાર જેને શિવજીનું પ્રતિક માનવામાં આવે છે.

તેમની દિવાલ પરના ચિત્રમાં ફૂલની ડિઝાઇનમાં ૐ કોતરવામાં આવ્યું છે. જેને સનાતન ધર્મનું પ્રતિક માનવામાં આવે છે.

તાજમહેલના પ્રવેશદ્વાર પર લાલ કમળના ફુલો બનાવવામાં આવ્યા છે. કોઇ પણ મુસ્લિમ સનાતન ધર્મના પ્રતીક કમળને પ્રવેશદ્વાર પર દોરે નહીં.

સૌપ્રથમ તાજમહેલના નિર્માણની શૈલી પ્રમાણે છતને વૈદિક જ્યોમિતી વિધીથી બનાવવામાં આવી છે. આ વૈદિક જ્યામિતી રૂપરેખાનું ચિત્ર આપણા અનેક હિંદુ વારસામાં ફણ જોવા મળે છે.

તાજમહેલની અંદર પાણીનો કુવો છે. આ કુવાનો અર્થ એ છે કે, મહેલમાં રહેનારા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવી.

તાજમહેલની નીચેના ભાગે સંગેમરમરના 22 રૂમ બનાવવામાં આવ્યા છે. જે કોઇ વિશાળ રાજમહેલ હોવાની સાક્ષી આપે છે. કારણકે એક કબરની નીચે આટલા મોટા રૂમની શું જરૂર હોય? જયારે મુસ્લિમ મકબરામાં કોઇ રહેતું જ નથી, તો રૂમનું શું કરે?

તાજમહેલની પાછળ જોવામાં આવે તો, વિશાળ દરવાજા અને બારીઓ નજરે પડે છે, કોઇ કબ્રમાં આટલા વિશાળ દરવાજા અને બારીનું શું કામ હોય?

તાજમહેલમાં વૈદિક શૈલીથી નિર્માણ કરેલ એક ગલિયારી છે, જેનો અર્થ કે મહેલમાં રહેનારા લોકો માટેનો આ ફરવા માટેનો રસ્તો છે.

તાજમહેલના મકબરા પાસે સંગીતાલય છે, જે એક વિરોધાભાસ છે. દુનિયામાં કોઇ પણ મકબરા પાસે સંગીત વગાડવા માટે સંગીતાલય જોવા મળતુ નથી.

તાજમહેલના રહસ્યોને છૂપાવવાનો ઇન્દિરા ગાંધીએ પ્રયાસ કર્યાના આક્ષેપ

પુરૂષોતમ નગેશની આ સંશોધનથી ડરીને ઇન્દિરા ગાંધી દ્વારા કેટલાય રહસ્યોને છુપાવવા માટે તેમણે તે સમયે ગુપ્ત ઇંટોથી દરવાજાને બંધ કરી દીધો હતો. આ જોઇને કોઇને પણ પ્રશ્ન થાય કે, મકબરામાં ગુપ્ત રૂમ બનાવવાનો ઇરાદો શું હોય શકે?

વિદેશી ઇતિહાસકારોના મંતવ્યો
ન્યૂયોર્કના પુરાતત્વવિદ પ્રો. મર્વિન મિલરએ તાજની યમુના તરફની દરવાજાની બારીની લાકડાની કારબન ડેટિંગના આધાર પર વર્ષ 1985માં આ વાત સિદ્ધ કરી કે, આ દરવાજો ઇ.સ. 1359ની આસપાસ એટલે કે શાહજહાના કાળથી લગભગ 300 વર્ષ જુનો છે.
મુમતાઝનું મૃત્યુ ઇ.સ. 1631માં થયું હતુ. એ જ વર્ષના અંગ્રેજી પ્રવાસી પીટર મુંડીનો લેખ પણ આ વાતનું સમર્થન કરે છે કે, તાજમહેલ મુઘલ બાદશાહના પહેલા એક અતિમહત્વપૂર્ણ મહેલ હતો.
યૂરોપીયન પ્રવાસી જોન એલ્બર્ટ મૈનડેલસ્લોએ વર્ષ 1638મા(મુમતાઝના મૃત્યુના 7 વર્ષ પછી) આગ્રા પ્રવાસ કર્યો અને આ શહેરનો સંપૂર્ણ વૃત્તાંત કર્યો છે, પરંતુ તેમણે કયાંક પણ તાજમહેલનો ઉલ્લેખ કર્યો નથી. એવી અફવા છે કે તાજનું નિર્માણ કાર્ય ઇ.સ. 1631થી 1651 સુધી ઝડપથી ચાલી રહ્યું હતુ.

શાહજહાના ‘બાદશાહનામા’ પુસ્તકમાં સંપૂર્ણ વૃત્તાંત

શાહજહાના દરબારી લેખક “મુલ્લા અબ્દુલ હમીદ લાહૌરી” એ પોતાના “બાદશાહનામા”માં મુઘલ શાસક બાદશાહના સંપૂર્ણ વૃતાંત 1000થી વધારો ભાગોમાં લખવામાં આવ્યો છે, જેમાં ભંગ એકના પેઇઝ 402 અને 403 પર આ વાતનો ઉલ્લેખ છે કે, શાહજહાની બેગમ મુમતાઝ-ઉલ-જમાની જેમને મૃત્યુ પછી, બુરહાનપુર મધ્યપ્રદેશમાં અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યા હતા અને તેમને 6 મહિના પછી, તારીખ 15 જમદી-ઉળ-અઉવલ શુક્રવારના દિવસે અકબરાબાદ આગરા લાવવામાં આવ્યા. પછી તેમને મહારાજા જયસિંહ પાસે લઇ જવામાં આવ્યા, આગરામાં આવેલા એક અસાધારણ રૂપથી સુંદર અને શાનદાર ભવનમાં ફરીથી દફનાવવામાં આવ્યા. લાહોરીના અનુસાર રાજા જયસિંહ પોતાના પુરખોની આ ભવ્ય મહેલથી ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ બાદશાહના દબાવમાં આવીને તેઓ આ માટે તૈયાર થયા.

જ્ઞાનવાપી બાદ ટીપુ સુલતાને બનાવેલી મસ્જિદ પર વિવાદ

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ કર્ણાટકના રંગપટ્ટનની જામા મસ્જિદને હિંદુ સંગઠનોએ હનુમાન મંદિર ગણાવ્યું છે. જે ટીપુ સુલતાને બનાવી હતી. હિંદુ સંગઠનોએ એવી માંગ કરી છે કે, મસ્જિદ પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. જ્યારે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે પણ વિવાદ ચાલી રહ્યો છે. મથુરાની અદાલતે ઈદગાહ મસ્જિદને સીલ કરવાની અરજીને સ્વીકારી લીધી છે.

You Might Also Like

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન

દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન

TAGGED: tajmahal, તાજમહેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીલંકા પાસે 5.3 કરોડ ડોલરના પણ ફાંફા
Next Article હાર્દિક આવો, નરેશ પટેલ આવી જાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?