By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    3 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    5 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાર્કિન્સન રોગની હજુ આજે પણ કેમ કોઈ સચોટ સારવાર ઉપલબ્ધ નથી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > પાર્કિન્સન રોગની હજુ આજે પણ કેમ કોઈ સચોટ સારવાર ઉપલબ્ધ નથી!
લાઇફ સ્ટાઇલ

પાર્કિન્સન રોગની હજુ આજે પણ કેમ કોઈ સચોટ સારવાર ઉપલબ્ધ નથી!

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 2:44 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

પાર્કિન્સનના દર્દીઓના આંતરડામાં જોવા મળતા ખાસ પ્રકારના બેક્ટેરિયા માટે જવાબદાર છે એન્ટિબાયોટિક દવાઓ, બેફામ રેચ અને આધુનિક ડેરીઓમાં ટિસ્યુ કલ્ચર પદ્ધતિથી બનતું દહીં જેમાં શરીર માટે જોખમી બેક્ટેરિયા સામે લડવાની તાકાત નથી હોતી

ઇંગ્લેન્ડના સર્જન ડૉ. જેમ્સ પાર્કિન્સને 1817માં પ્રસ્થાપિત કર્યું હતું કે કંપવા જ્ઞાનતંતુનો રોગ નથી બલ્કે પાચનનો રોગ છે, તેમના નામ પરથી જ શરીરમાં ધ્રુજારી પેદા કરતા રોગને પાર્કિન્સન નામ આપવામાં આવ્યું હતું

- Advertisement -

અબજો ડોલરનો વેપલો ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ નબળા પાચન અને કબજિયાતના કારણે થતા પાર્કિન્સનની કોઈ દવા કેમ વિકસાવતી નથી? શું તે આવી દવા વિકસાવવા અક્ષમ છે?

મેડીકલ માયાજાળ
– ડો.મનીષ આચાર્ય

પાર્કિન્સન નામના રોગને આપણા મહે મોટા ભાગના લોકો જ્ઞાનતંતુઓનો રોગ મને છે. ડોકટરો પણ આવું જ કહેતા હોય છે. પરંતું સત્ય એ છે કે આજથી 203 વર્ષ પહેલાં 1817માં પાર્કિન્સન રોગ વિશે પાયાનું સંશોધન કરનાર ઇંગ્લિશ સર્જન જેમ્સ પાર્કિન્સને તે જ સમયે એવું સ્પષ્ટ કર્યું હતું કે પાર્કિન્સન નો ઉદભવ આંતરડામાં થાય છે. આ જેમ્સ પાર્કિન્સન એક અત્યંત વિચક્ષણ સર્જન હોવા ઉપરાંત અચ્છો ભૂસ્તરશાસ્ત્રી હતો. તે એક ઉચ્ચ દરજ્જો “એપોથેકરી” એટલે કે, ઔષધો ડેવલપ કરી, તેનું નિર્માણ કરી તેનું વેચાણ પણ તે જ સાંભળતો હતો. તે એક સારો “પાલીએન્તોલોજિસ્ત” હતો, એટલે કે અશ્મિભૂત અવશેષો ખડક વિગેરેના અભ્યાસ પરથી હજારો વર્ષ પહેલાંના પૃથ્વી પરના જીવન, સજીવોના પરસ્પરના સંબંધો વિગેરેનો તજજ્ઞ અભ્યાસુ હતો. ઇંગ્લેન્ડના રાજકારણમાં તેની ઉચે સુધી પહોંચી હતી અને તેણે અનેક રાષ્ટ્રવ્યાપી આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. તેમની શૈક્ષણિક લાયકાત FGS હતી.

- Advertisement -

તેઓએ 1817માં લખેલા ‘એન એસે ઓન ધ શેકિંગ પાલ્સી‘ નામના મહાનિબંધે તે સમયમાં અને ત્યાર પછીના સમયમાં વ્યાપક ચર્ચા જગાવી હતી. આ સંશોધનપત્રમાં તેઓએ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં સહુ પ્રથમ વખત “પેરાલિસીસ એજીટન્સ” નું વર્ણન કર્યું હતું. બાદમાં જીન-માર્ટિન ચાર્કોટ દ્વારા જેમ્સ પાર્કિન્સનના સન્માનમાં તેને પાર્કિન્સનનું નામ આપવામાં આવ્યું હતું. પાર્કિન્સન એટલે આયુર્વેદમાં જેને કંપવા કહેવામાં આવે છે તે. અત્યંત ગૌરવની વાત છે કે અંગ્રેજો કરતા હજજારો વર્ષ પહેલાં આપણે આ રોગને ઓળખી તેના ઈલાજ શોધી શક્યા હતા પણ અત્યંત ખેદની વાત છે એ કે આજે ભાગ્યે જ કોઈ વૈદ કંપવાની ખાત્રીબદ્ધ સારવાર કરે છે. જેવો તેવો પ્રાકૃતિક ચિકિત્સક પણ આવો કેસ હાથમાં લેતાં અપયશ મળવાની આશંકાથી ખચકાય.

1817માં ડોકટર જેમ્સે પાર્કિન્સન અંગે નિષ્કર્ષ રજૂ કર્યા પછી પાર્કિન્સનના કારણો અંગે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના સંશોધનોનો વળી એક જુદો ઇતિહાસ છે પરંતુ તથ્ય એ છે કે એલોપથી ડોક્ટરોએ વ્યવહારની પ્રેક્ટિસમાં પેટના સ્વાસ્થ્યને જોઈએ એટલું મહત્વ આપ્યું નથી. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં આ ક્ષેત્રના છેલ્લા સંશોધનો અત્યંત રસપ્રદ છે અને તે જણાવે છે કે પાર્કિન્સન વાસ્તવમાં એક નહી પણ બે અલગ અલગ રોગ છે. નવા સંશોધનો કહે છે કે તે શરીરના બે જુદા જુદા ભાગમાં ઉદભવ પામે છે. ડેન્માર્કના બ્રેઇન ઈમજીંગના આધાર પર થયેલા આ સંશોધનો જણાવે છે કે અનેક કિસ્સાઓમાં આ રોગ આંતરડાંના ચેતાતંત્ર માં ઉદભવે છે અને ત્યાંથી તે જ્ઞાનતંતુઓ દ્વારા મગજના અમુક ચોક્કસ કેન્દ્ર સુધી પહોંચે છે.આ નવા સંશોધનો પાર્કિન્સન અલગ અલગ પ્રકારના લક્ષણો બાબતે વિસ્તૃત છણાવટ કરે છે. અત્યાર સુધી એક જ રોગ માનવામાં આવતો હતો અને તેની વ્યાખ્યા હલન ચલનમાં નિયંત્રણના અભાવના રોગ તરીકે કરવામા આવી હતી. પરંતુ દર્દીઓનાં લક્ષણો વચ્ચે આટલો મોટો ફર્ક કેમ હોય છે તે વિશે લાંબા સમયથી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અસ્પષ્ટ છે.

મહત્વના જે બે મુદ્દા છે તે માંહે સહુ પ્રથમ મુદ્દો એ છે કે આયુર્વેદમાં જ્યારે આ રોગ બાબતે હજજારો વર્ષ પહેલાં આટલું તલસ્પર્શી વિવરણ થઈ ચૂક્યું છે તે પછી આજે કેટલા કવોલિફાઇડ વૈદ્યો કંપવા એટલે કે પાર્કિન્સનની ખાત્રીબદ્ધ સારવાર આપી શકે છે? આ સવાલનો જવાબ અત્યંત નિરાશાજનક છે. સરકાર દર વર્ષે આયુર્વેદ અભ્યાસ સંશોધન અને વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે પણ તેના અપેક્ષિત પરિણામો મળી રહ્યા નથી. આ સ્થિતિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રોગ વીશે પ્રાચીન સમયમાં આપણી પાસે થોકબદ્ધ જાણકારી હતી તે રોગ સામે 21મી સદીમાં આપણે લાચાર છીએ.

ડૉ. જેમ્સ પાર્કિન્સને 200 વર્ષ પહેલાં અત્યંત સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત કર્યું હતું કે પાર્કિન્સનમાં શરીરના હલન ચલન પર નિયંત્રણ રાખતા જ્ઞાનતંતુઓની કાર્યવાહી જરૂર ખોરવાઈ જાય છે પણ જ્ઞાનતંતુઓની કાર્યવાહી ખોરવાઈ જવાનું કારણ કેવળ મગજમાં ઘટતી કોઈ સ્વતંત્ર ઘટના નથી. પાર્કિન્સનના મૂળ મગજમાં જ હોય તેવું બહુ ઓછું બને છે. આયુર્વેદમાં વર્ષો પહેલા કહેવાયું છે તેમ પાર્કિન્સન પણ પાચનના અભાવે અને કબજિયાતના કારણે થતો રોગ છે. આયુર્વેદની આ વાતને પશ્ચિમી વિજ્ઞાનમાં વ્યાપક પરીક્ષણો પછી માન્ય પણ રાખવામાં આવી, આયુર્વેદથી બે ડગલાં આગળ વધીને પશ્ચિમે વિજ્ઞાનમાં એ પણ પ્રસ્થાપિત થયું કે આંતરડા અને હૃદય આપણા મગજ દ્વારા નિયંત્રિત નથી બલ્કે પોતાનું કામકાજ સંભાળવા તેની પાસે પોતાની સ્વતંત્ર ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. પોતે ક્યારે શું કરવું તે બાબતે ૠીિં (આંતરડા) અને હ્રુદય જાતે જ ત્વરિત નિર્ણય લે છે. પોતાને જરૂરી રસાયણો તૈયાર કરવાની પ્રક્રિયાનું પણ તે જ આયોજન અને નિર્માણ કરે છે. આવા સીમાચિન્હ રૂપ સંશોધનો પછી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પાર્કિન્સનનો કોઈ અકસીર ઈલાજ છે ખરો? આયુર્વેદ કંપનીઓએ પાર્કિન્સન માટે કોઈ ફૂલપ્રૂફ ઔષધ સંયોજન વિકસાવ્યું છે ખરું? વાસ્તવમાં બહુ ગણ્યા ગાંઠ્યા વૈદ્યો આ ભયાનક રોગની સફળ સારવાર આપતાં હશે. પાર્કિન્સનના દર્દીની ખુદની અને તેના સમગ્ર પરિવારની જિંદગી ધૂળધાણી થઈ જતી હોવા છતાં આ રોગનો એકેય ચિકિત્સાશાસ્ત્ર પાસે સફળ ઉપચાર નથી.

આ વાત અત્યંત રહસ્યમય લાગે છે. અબજો ડોલરનો વેપલો ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ નબળા પાચન અને કબજિયાતના કારણે થતા પાર્કિન્સનની કોઈ દવા કેમ વિકસાવતી નથી? શું તે આવી દવા વિકસાવવા અક્ષમ છે? અત્યંત ચોંકાવનારી વાત એ છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન દ્વારા અસાધ્ય એવા રોગની “સંક્ષિપ્ત સૂચી” 114 પાનાંની છે છતાં એલોપેથ કંપનીઓ તમામ રોગની દવાઓ(?!?) બનાવે છે, વેચે છે અને આધુનિક તબીબો આવા કોઈ પણ રોગની સારવાર માટે આપણી પાસેથી લાખો રૂપિયા વસૂલ પણ કરે છે!

પશ્ચિમી તબીબી વિજ્ઞાનના સંશોધનો કહે છે કે પાર્કિન્સનના દર્દીઓના આંતરડામાં જે બેક્ટેરિયા જોવા મળે છે તેવા બેકેરિયા અન્ય લોકોના આંતરડામાં હોતા નથી. આ બેક્ટેરિયા શરીરના હલન ચલન પર નિયંત્રણ રાખતી સૂચના પદ્ધતિ માટે જરૂરી એવા ડોપેમાઈન રસાયણને મગજ સુધી પહોંચવા દેતા નથી પરિણામે જ્ઞાનતંતુઓ નાશ પામે છે અને શરીર અનપેક્ષિત રીતે હલન ચલન કરે છે. શરીરમાં આવા અનિચ્છનીય બેક્ટેરિયાના ઉત્પાદન માટે એંતિબાયોટિક દવાઓની લાંબા ગાળાની અસરો જવાબદાર છે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પાચન અને કબજિયાત માટે પણ કોઈ ખાસ સારવાર નથી. ઉલ્ટું તેની અનેકાનેક દવાઓ પાચન પ્રક્રિયા પર વિપરીત અસરો કરે છે. આયુર્વેદમાં આપવામાં આવતા આંતરડા રૂપી મગજની હાલત ખરાબ કરી નાખે છે અને આમ આ જટિલ રોગના લાખો દર્દીઓ જિંદગીભર હીણપત ભર્યું જીવન જીવે છે.

You Might Also Like

રોજ સવારમાં ખાલી પેટ આ પત્તા ખાવાથી થશે અદ્ભુત ફાયદાઓ

આપણા માટે સૌથી આરોગ્યપ્રદ ફળ એટલે લીંબુ

રેસીપી ટાઈમ: પવિત્ર શ્રાવણ મહિનામાં ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા

હંમેશા યુવાન દેખાવા માટે ઘરે જ બનાવો આ ફેશમાસ્ક

1 ઓગસ્ટથી અમલમાં આવશે UPIમાં આ નિયમો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રના ઘડતરમાં પુસ્તક પ્રથમ આવે 
Next Article મણીશંકર કીકાણી અને સૌરાષ્ટ્ર દર્પણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

રોજ સવારમાં ખાલી પેટ આ પત્તા ખાવાથી થશે અદ્ભુત ફાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
લાઇફ સ્ટાઇલ

આપણા માટે સૌથી આરોગ્યપ્રદ ફળ એટલે લીંબુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

રેસીપી ટાઈમ: પવિત્ર શ્રાવણ મહિનામાં ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?