By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    1 day ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    1 day ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    1 day ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    1 day ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    1 day ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    1 day ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
રાષ્ટ્રીય

અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 11:40 AM
Khaskhabar Editor 9 months ago
Share
6 Min Read
SHARE

એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર અઈં-171 એ આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી. માત્ર 9 મિનિટ પછી, વિમાન ક્રેશ થયું. આ અકસ્માતની ચર્ચા સમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે.

બ્રિટનમાં BBCથી લઈને અમેરિકામાં ન્યૂ યોર્ક ટાઈમ્સ સુધી,
દરેક વ્યક્તિ આ ઘટનાને લગતી વિગતો આપી રહ્યા છે

- Advertisement -

BBC: 242 લોકોને લંડન લઈ જતું પેસેન્જર વિમાન ક્રેશ થયું

અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં171 ટેકઓફ થયાના થોડીવાર પછી જ ક્રેશ થઈ ગઈ. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. ઋહશલવિફિંમફિ24 મુજબ, વિમાનનું છેલ્લું સિગ્નલ ટેકઓફ થયાના થોડા સમય પછી, 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈએ હતું. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર ઉૠઈઅએ જણાવ્યું હતું કે વિમાને રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ પછી, વિમાને એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 12 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કેપ્ટનને 8,200 કલાક ઉડાનનો અનુભવ હતો અને કો-પાયલટને 1,100 કલાક ઉડાનનો અનુભવ હતો. આ અકસ્માત એરપોર્ટની બહાર થયો હતો. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

CNG: લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

- Advertisement -

12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી કાળા ધુમાડાના ગોટેગોટા ઘટનાસ્થળે છવાઈ ગયા હતા. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે લંડન ગેટવિક જતી તેની ફ્લાઇટ અઈં171 અકસ્માતનો ભોગ બની છે. એરલાઇને કહ્યું, “અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અપડેટ આપીશું.” ગેટવિક એરપોર્ટે પણ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી ટેકઓફ કર્યા પછી ફ્લાઇટ અઈં171 ક્રેશ થઈ ગઈ હતી. વિમાન ભારતીય સમય મુજબ બપોરે 1:25 વાગ્યે ગેટવિક પહોંચવાનું હતું.

દુર્ઘટના પર વર્લ્ડ મીડિયા જગતની પ્રતિક્રિયા

ડેઇલી મેઇલ: વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો પછી ક્રેશ થયું પબ્લિકો: લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું, જેમાં 7 પોર્ટુગીઝ સવાર હતા

વોશિંગ્ટન પોસ્ટ: અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ક્રેશ થઈ ગઈ. એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને તેને ’દુ:ખદ અકસ્માત’ ગણાવ્યો. ભારતના જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. વિમાન અમદાવાદ નજીક મેઘાણી નગર નામના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટના સ્થળે કાટમાળ વચ્ચે લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સ: ભારતમાં પેસેન્જર વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું. ભારતના ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ વાતની પુષ્ટિ કરી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. Flightradar24 અનુસાર, આ વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. લંડન ગેટવિક એરપોર્ટે જણાવ્યું હતું કે વિમાન સ્થાનિક સમય મુજબ સાંજે 6:25 વાગ્યે લંડન પહોંચવાનું હતું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજુ સ્પષ્ટ નથી. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 256થી 259 મુસાફરોની ક્ષમતા છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ સોશિયલ મીડિયા પર લખ્યું- અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચારથી હું દુ:ખી છું. અમે હાઇ એલર્ટ પર છીએ. એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે ફ્લાઇટ AI171 અકસ્માતનો ભોગ બની. એર ઇન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને મદદ કરી રહી છે તેમજ બચાવ ટીમને દરેક શક્ય રીતે મદદ કરી રહી છે.

ધ ગાર્ડિયન: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, 242 મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. જનરલ એવિએશન મિનિસ્ટ્રીના ડિરેક્ટર ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે બોઇંગ 787 વિમાનમાં 232 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિમાનમાં 53 બ્રિટિશ નાગરિકો પણ સવાર હતા. બ્રિટિશ સરકારે કહ્યું કે તે અકસ્માતમાં સંડોવાયેલા લોકોને મદદ કરવા માટે ભારતના સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહી છે. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે કહ્યું, “અમારી સંવેદના મુસાફરોના પરિવારો સાથે છે.”

ધ સન: બોઇંગ ડ્રીમલાઇનર વિમાન ડોક્ટરોના છાત્રાલયમાં ક્રેશ થયું

53 બ્રિટિશ નાગરિકોને લઈ જતું એક પેસેન્જર વિમાન ભારતમાં ડોક્ટરોના છાત્રાલય સાથે અથડાયા પછી ક્રેશ થયું. એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે વિમાન લંડન ગેટવિક જઈ રહ્યું હતું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. ફ્લાઇટમાં 169 ભારતીય, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ મુસાફરો પણ હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ સંપર્ક તૂટી ગયો હતો.

 

You Might Also Like

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

TAGGED: hmedabad plane crash, world media
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલામાં ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક બેગમાં નવજાત બાળક મળી આવ્યું
Next Article અમદાવાદ પ્લેન ક્રેશ: 270થી વધુના પીએમ થયા, પાંચ મૃતદેહ સોંપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?