By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    3 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    4 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    4 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    4 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    4 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    4 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    4 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    5 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    4 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    6 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    6 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    6 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    4 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    6 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    7 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    5 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    5 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું
રાષ્ટ્રીય

નૂરખાન એરબેઝમાં ભારતના મિસાઈલ હુમલાનાં કારણે પાકિસ્તાનનાં અણુમથકમાં ન્યૂક્લીયર લીકેજ થયું હતું

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 4:26 PM
Khaskhabar Editor 5 months ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ત્રણ જ દિવસમાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયાં

- Advertisement -

રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરવી પડી તે પાછળનું અસલી કારણ બહાર આવ્યું

અમેરિકાથી સ્પેશિયલ ટીમ પાકિસ્તાન પહોંચી: ન્યૂક્લીયર લીકેજનું નિરીક્ષણ કરશે
ભારતના મિસાઈલમારામાં પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર ભારે નુક્સાન થયું હતું. જેમાં તેનું ન્યૂક્લીયર પણ લીક થયું હતું અને આ જ કારણે આખું વિશ્ર્વ ચિંતામાં મૂકાયું હતું અને રાતોરાત અમેરિકા, સાઉદી, તૂર્કીયેએ મધ્યસ્થી કરી તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ કરાવવું પડ્યું હતું. ગઈકાલે રવિવારે અમેરિકાની એક સ્પેશ્યલ ટીમ પાકિસ્તાન પહોંચી છે અને આ ટીમ હવે ન્યૂક્લીયર લીકેજનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે અને તકેદારીનાં પગલાં લેશે.

વધુ એકાદ ભારતીય મિસાઈલ ખાબક્યું હોત તો પાકિસ્તાનનાં અણુબૉમ્બ પાકિસ્તાનમાં જ ફૂટી જાત અને અડધું પાકિસ્તાન સાફ થઈ જાત

- Advertisement -

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. આ કાર્યવાહીનો સૌથી મોટો અને સૌથી આઘાતજનક ભાગ 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ભારતનો સચોટ મિસાઇલ હુમલો હતો. જેણે માત્ર પાકિસ્તાનની લશ્કરી શક્તિને જ હચમચાવી નાખી ન હતી પરંતુ તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા પર પણ પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. ત્યારે સૂત્રોનું કહેવું એવું પણ છે કે શું ખરેખર આ એક કારણ હતું કે જેના લીધે પાકિસ્તાન ડરી ગયું અને આ હુમલા પછી 10 મેની સાંજે બંને દેશોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામની જાહેરાત કરી. શું પાકિસ્તાનના આ યુદ્ધવિરામ પાછળ નૂર ખાન એરબેઝના વિનાશ અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર ઉભેલા ભયની વાત છુપાયેલી છે.?
નૂર ખાન એરબેઝ પહેલા ચકલાલા એરબેઝ તરીકે ઓળખાતું હતું. તે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં સ્થિત છે.

યુદ્ધવિરામ ન થયો હોત તો પાકિસ્તાનની બરબાદી નિશ્ર્ચિત હતી

દુનિયાને કલ્પના પણ નહોતી કે ભારત છેક ન્યૂક્લીયરના ઠેકાણા સુધી પહોંચી જશે

તે પાકિસ્તાન વાયુસેનાનું એક મુખ્ય લોજિસ્ટિક્સ હબ છે. જે ટઈંઙ મૂવમેન્ટ્સ, રિકોનિસન્સ મિશન અને લાંબા અંતરના મિસાઇલ ઓપરેશન્સ માટે જવાબદાર છે. સૌથી અગત્યનું આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (જઙઉ) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (ગઈઅ) ના મુખ્યાલયની ખૂબ નજીક છે. જે દેશના લગભગ 170 પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને સંચાલનનું સંચાલન કરે છે.
10 મેની સવારે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઇલોનો ઉપયોગ કરીને નૂર ખાન એરબેઝ પર સચોટ હુમલો કર્યો. એક મીડિયા અહેવાલ મુજબ આ હુમલો એટલો ઘાતક હતો કે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તેને ટ્રેક કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. આ હુમલાથી એરબેઝના મહત્વપૂર્ણ માળખાનો નાશ થયો અને પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છવાઈ ગયો. આ હુમલાથી પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે ભારતની મિસાઇલો તેના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થાપનો સુધી પહોંચી શકે છે.

નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટર દૂર સ્થિત પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર આ હુમલો થયો. અન્ય અહેવાલો અનુસાર આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તેની પાસે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને ?‘શિરચ્છેદ’ કરવાની ક્ષમતા છે. એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે “પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેના પરમાણુ કમાન્ડનો નાશ કરી શકે છે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પહેલું પગલું હોઈ શકે છે.’

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતની બ્રહ્મોસ મિસાઇલ 1-2 કિલોમીટર વધુ સચોટ રીતે ટાર્ગેટને હિટ કરી હોત તો તે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનનું કારણ બની શક્યું હોત. જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી અને ન તો ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ મળી છે. તેમ છતાં આ હુમલાથી પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક અહેવાલો અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગઈઅ ની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. જોકે પાકિસ્તાની મંત્રીએ પાછળથી દાવો કર્યો હતો કે આવી કોઈ મુલાકાત થઈ નથી.

નૂર ખાન એરબેઝ પર હુમલાના સમાચારથી અમેરિકામાં પણ ખળભળાટ મચી ગયો. એક અહેવાલ મુજબ એક સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર આ વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ પરમાણુ યુદ્ધના ડરે તેમને સક્રિય રીતે મધ્યસ્થી કરવા દબાણ કર્યું. આનું સૌથી મોટું કારણ એ હતું કે ભારતને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સુધી સીધી પહોંચ હતી. અહેવાલો અનુસાર શુક્રવારે રાત્રે પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પર થયેલા વિસ્ફોટ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. આ બેઝ માત્ર પાકિસ્તાન વાયુસેના માટે એક મુખ્ય પરિવહન કેન્દ્ર નથી પરંતુ તે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના મુખ્ય મથકની નજીક પણ આવેલું છે. જે તેના પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટે જવાબદાર છે.
હુમલા પછી પાકિસ્તાને પણ તાત્કાલિક અમેરિકાનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો વચ્ચેની વાતચીતને યુદ્ધવિરામ તરફનું પ્રથમ પગલું માનવામાં આવતું હતું. 10 મેના રોજ સાંજે 5 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને બંને દેશોએ સ્વીકારી લીધી.

અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલશે
ભારતીય સેનાના ઓપરેશન દરમિયાન નૂર ખાન એરબેઝ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ન્યૂક્લીયર લીકેજ થતાં પાકિસ્તાનનાં મોતિયા મરી ગયા હતા અને પાકિસ્તાન અમેરિકા, તૂર્કીયે, સાઉદી સહિતનાં દેશો પાસે યુદ્ધવિરામ કરાવવા માટે કરગર્યું હતું. ભારતીય મિસાઈલો છેક પાકિસ્તાનની 500 કિ.મી. અંદર સુધી પહોંચતા હવે પાક.નો સૈન્ય વડો અસીમ મુનિર પોતાનું ઠેકાણું બદલવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે.

You Might Also Like

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ

દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

TAGGED: nuclear power plant, Nur Khan, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
Next Article રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?