By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    4 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    4 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    4 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
રાજકોટ

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2024/01/08 at 4:43 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

બેઠકમાં મંદિર, સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશે વિસ્તૃત માહિતી અપાઈ

બેઠકમાં 7 ઠરાવને બહાલી અપાઈ: ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશ ઉકાણી સંભાળશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 40 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમજ મીટીંગનું અધ્યક્ષસ્થાન સંસ્થાના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કુલ 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગત તા. 3-11-2023ની બેઠકની કાર્યવાહી નોંધ એજન્ડા સાથે મોકલવામાં આવી હતી જે નોંધ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા વંચાણે લેવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે આ કાર્યવાહી અંગે કોઈ સભ્ય તરફથી પ્રશ્ર્ન કે સૂચન રજૂ થયા ન હતા તો આ કાર્યવાહી નોંધને બહાલી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વધુમાં ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો એજન્ડા સાથે દરેક ટ્રસ્ટીઓને મોકલવામાં આવ્યા, જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે ટ્રસ્ટી દિલીપભાઈ ધરસંડિયા દ્વારા ઉમિયા પરિવારની આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાનું સૂચવવામાં આવ્યું હતું. ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો યોગ્ય જણાતા હોઈ સર્વાનુમતે મંજૂર કરવામાં ઠરાવવામાં આવ્યું છે.
વધુમાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મંદિર સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાવા માટે 9 અરજી આવી છે. જે વંચાણે લઈ સંસ્થાના વખતોવખતના નિયમોનું તથા બંધારણની જોગવાઈનું પાલન કરવાની શરતે આવેલી અરજીઓને મંજૂર કરવાનું તથા નિયમ મુજબ દાતા ટ્રસ્ટી તરીકે મંજૂરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. જેમાં ખીમજીભાઈ જી. કુંડારિયા, પ્રવિણભાઈ પોપટભાઈ પાડલિયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, સંજયભાઈ કૃષ્ણદાસ કોરડિયા, પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા, બાબુભાઈ જમનાદાસ પટેલ, જલ્પાબેન કરશનભાઈ આદ્રોજા, નીકીબેન દીપકભાઈ વાછાણી, પ્રફુલ્લાબેન રમેશભાઈ રાણીયા તેમજ મંદિર સંસ્થાના નિયમ અનુસાર ટ્રસ્ટીઓની મહત્તમ વયમર્યાદા 75 વર્ષ નક્કી થઈ છે જેમાં વિઠ્ઠલભાઈ આર. માકડિયા, જયંતિભાઈ બી, કાલરિયા, નરસિંહભાઈ એસ. માકડિયા, ધનજીભાઈ એ. માકાસણા, પરસોત્તમભાઈ કે. ફળદુ આ ટ્રસ્ટીઓને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓ નિયમ અનુસાર નિવૃત્ત થાય છે અને વર્ષ 2024માં 75 વર્ષ પૂર્ણ કરતાં ટ્રસ્ટીઓ જેરામભાઈ જી. વાંસજાળિયા, રમણીકભાઈ કે. ભાલોડિયા જે ઓગસ્ટ 2024માં 75 વર્ષ પૂર્ણ કરે છે તેઓની વયમર્યાદા પૂર્ણ થયે તેઓ ઓગસ્ટ 2024માં નિવૃત્ત થશે. ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીઓ પૈકી જેરામભાઈ નિવૃત્ત થયે તેમનો પ્રમુખનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી સંભાળશે.
વધુમાં મંદિર સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશેષ યોગદાન યોજના અંગેની વિસ્તૃત માહિતી મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. સમૃદ્ધિ યોજના અંગેની ચર્ચામાં નિલેશભાઈ ધુલેશિયા, સંજયભાઈ કોરડિયા, પ્રભુદાસભાઈ કણસાગરા, નરેન્દ્રભાઈ વિરમગામા વિગેરેએ ઉપયોગી સૂચનો કર્યા અને ચર્ચાના અંતે સમૃદ્ધિ યોજના-3ના દરેક પ્રોજેક્ટ માટે ‘ઉમા રત્ન’ યોજનાની સમિતિ બનાવવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે તથા ઉમિયાધામ સિદસર ખાતે બિરાજમાન ઉમિયા માતાજીના પ્રાગટ્યના 125 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 2024માં શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શતાબ્દી મહોત્સવના આયોજન અંગેની ચર્ચામાં દિનેશ દેલવાડિયા, જગદીશભાઈ કોટડિયા, ચિમનભાઈ સાપરિયાએ વિસ્તૃત કરી હતી. જાન્યુઆરી માસમાં મહોત્સવનું આયોજન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે તેમજ સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઈ ભલાણી સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્થાની કામગીરીમાં સક્રિય રહી શક્યા નથી તથા મીટીંગમાં સતત ગેરહાજર રહ્યા છે જેથી તેમને કાયમી ટ્રસ્ટીમાંથી રદ કરી દાતા ટ્રસ્ટી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ 75 વર્ષની વયમર્યાદાને લીધે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં ટ્રસ્ટીઓનું માન-સન્માન જળવાય અને તેમના દ્વારા આપવામાં આવતી સામાજિક સેવાની નોંધ લઈ તેમનો સન્માન સમારંભ યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટી પ્રકાશભાઈ વરમોરા દ્વારા વર્ષ 2047માં કડવા પાટીદાર સમાજને કેવો બનાવવો જોઈએ? તે અંગે ચર્ચા કરાઈ, દાતા ટ્રસ્ટી કે. જી. કુંડારિયા તરફથી સમાજના યુવા વર્ગને ધંધા-ઉદ્યોગ-સમાજ સાથે જોડવા તથા સાચી દિશા અને માર્ગદર્શન આપી મોટિવેટ કરવા દ્વારા સૂચન અને અંતમાં મીટીંગના અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી દ્વારા આજની મીટીંગમાં થયેલ ચર્ચા-વિચારણા તથા કરવામાં આવેલ નિર્ણયોની અમલવારી માટે સૌના તથા સમાજના સહયોગ સાથે આગળ વધવાનું તથા ડિસેમ્બર 2024માં માતાજીના શતાબ્દી મહોત્સવમાં સૌનો સહકાર અને સહયોગ મેળવી ભવ્ય ઉજવણી કરવા અપીલ કરવામાં
આવી હતી.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

TAGGED: BoardofTrustees, chairmanship, MauleshUkani, meeting, Rajkot, Shri UmiyaMatajiMandirTrustSidsar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસે હવે ડંડા નહીં પણ ડેટા સાથે કામ કરવાની જરૂર છે : મોદી
Next Article પતંગ રસિકોએ ઉત્તરાયણની તૈયારીઓનો કર્યો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?