By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    1 hour ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    1 hour ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    2 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    2 hours ago
    ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા
    16 minutes ago
    દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
    27 minutes ago
    કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
    36 minutes ago
    CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં
    1 hour ago
    ‘જે પૂરું ન થઈ શકે તેવું વચન શા માટે આપવું?’: એર ચીફ માર્શલ એપી સિંહે સંરક્ષણ ખરીદીમાં વિલંબ પર ભાર મૂક્યો
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    1 day ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    1 day ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    3 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    54 minutes ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    2 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    3 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    3 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    4 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેપાળમાં મધરાતે 6.4ની તિવ્રતાનો વિનાશક ભૂકંપ: 128ના મોત, રેસ્કયૂ ઓપરેશન ચાલુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નેપાળમાં મધરાતે 6.4ની તિવ્રતાનો વિનાશક ભૂકંપ: 128ના મોત, રેસ્કયૂ ઓપરેશન ચાલુ
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

નેપાળમાં મધરાતે 6.4ની તિવ્રતાનો વિનાશક ભૂકંપ: 128ના મોત, રેસ્કયૂ ઓપરેશન ચાલુ

Khaskhabar Editor
Last updated: 2023/11/04 at 12:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

-રાત્રીના 11.47 કલાકે પશ્ચીમી નેપાળના જાજરકોટમાં વ્યાપક નુકશાન: અનેક દબાયા: સેના પણ રાહત કાર્યમાં જોડાઈ

કાઠમંડુ: નેપાળમાં મધરાત પુર્વે રાત્રીના 11.47 કલાકે 6.4ની તિવ્રતા સાથે આવેલા ભૂકંપથી જબરી તબાહી મચી ગઈ છે અને અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે તથા હજું વધુ લોકો મકાનો સહિતના કાટમાળ હેઠળ દબાયેલા હોવાનું તથા મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયાનું માનવામાં આવે છે જેના કારણે મૃત્યુઆંક વધુ ઉંચો જઈ શકે છે. નેપાળના આ ભૂકંપની અસર દિલ્હી, બિહાર સહિતની ઉતર ભારતના અનેક ક્ષેત્રોમાં ધ્રુજારી અનુભવવામાં આવી હતી.

- Advertisement -

જો કે ભારતમાં કોઈ જાનમાલ નુકશાનીના અહેવાલ નથી. નેપાળનો ભૂકંપ કચેરીના જણાવ્યા મુજબ આ ભૂકંપનું ભૂમિબિન્દુ નેપાળના જાજરકોટમાં હતું અને ત્યાં જ સૌથી વધુ નુકશાન થયું છે. એકલા જાજરકોટમાં જ 92 લોકોના મોત થયા છે. જાજરકોટ નેપાળનો પહાડી જીલ્લો છે અને અંદાજે 19000 લોકો અહી રહે છે. નાના નાના ગામના ઝુમખામાં લોકો રહે છે. નેપાળ ભૂકંપ માપક કચેરીના જણાવ્યા મુજબ 6.4ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જો કે જર્મની અને અમેરિકી ભૂકંપ માપક કચેરીમાં આ આંચકો 5.6 થી 5.7નો હોવાનું દર્શાવ્યું હતું.

નેપાળના વડાપ્રધાન પુષ્યકમલ દહલ પ્રચંડ મેડીકલ ટીમ સાથે ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં જવા રાત્રીના 3 વાગ્યે જ રવાના થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂકંપમાં મૃતકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા ભારતની તમામ મદદની ખાતરી આપી હતી તો બીજી બાજુ નેપાળની સેના પણ રાહત-બચાવમાં જોડાઈ છે. જાજરકોટ એ નેપાળના પશ્ર્ચીમી ક્ષેત્રમાં આવેલું છે અને દુર્ગમ માર્ગો પરથી જવું પડે છે. ભૂકંપનો આંચકો એટલો તિવ્ર હતો કે કાચા-પાકા મકાનો સેકન્ડોમાં ધસી પડયા હતા. આ આંચકા કાઠમંડુ અને તેની આસપાસ પણ લાગ્યા હતા.

You Might Also Like

ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે

ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો

રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ

પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો

ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા

TAGGED: death, EARTHQUAKE, midnight, nepal, people, rescue
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તરપ્રદેશ: જ્ઞાનવાપીમાં 79 દિવસનો સર્વે પૂર્ણ, 15 દિવસમાં રિપોર્ટ આવશે
Next Article મહાદેવ બેટિંગ એપ કેસમાં ભૂપેશ બઘેલનું નામ સામેલ થતા સ્મૃતિ ઈરાનીએ કર્યા આક્ષેપ- સત્તામાં બેસીને જુગાર રમે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
દિલ્હી પોલીસે નુહથી બિહાર થઈને દિલ્હી જતા 38 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી
કેરળમાં રાતોરાત ભારે વરસાદ, વ્યાપક તબાહી, મહારાષ્ટ્રમાં 16 લોકોના મોત
લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે
ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?