By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    10 hours ago
    UKમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા
    11 hours ago
    મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
    12 hours ago
    યુદ્ધવિરામની હાકલ છતાં રશિયા ડ્રોનથી હુમલો કરી રહ્યું છે; ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં મળવાનો પડકાર ફેંક્યો
    16 hours ago
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    10 hours ago
    પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
    12 hours ago
    પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર
    13 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન
    14 hours ago
    ઓપરેશન કેલર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    11 hours ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    12 hours ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    13 hours ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    14 hours ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    15 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    13 hours ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    14 hours ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    6 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    6 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 day ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 day ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    5 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં 50% મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય નબળું: આત્મહત્યા કરનારા લોકોમાં 36.6% મહિલાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > દેશમાં 50% મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય નબળું: આત્મહત્યા કરનારા લોકોમાં 36.6% મહિલાઓ
લાઇફ સ્ટાઇલ

દેશમાં 50% મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય નબળું: આત્મહત્યા કરનારા લોકોમાં 36.6% મહિલાઓ

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 12:54 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

તાજેતરમાં, એક અહેવાલમાં ખુલાસો થયો છે કે મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ રહ્યું છે. Unveiling the Silent Struggle નામનો આ અહેવાલમાં દેશભરની 13 લાખ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યના ડેટા પર આધારિત છે.

આજના સમયમાં, ખરાબ માનસિક સ્વાસ્થ્ય એક મોટી સમસ્યા બની ગયું છે. મહિલાઓ પણ તેનો શિકાર થઈ રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, ભારતમાં આત્મહત્યા કરનારા લોકોમાં 36.6% મહિલાઓ છે, જેમાંથી મોટાભાગની 18-39 વર્ષની વયની યુવતીઓ છે. આમ છતાં, સમાજમાં માનસિક સ્વાસ્થ્યને લઈને ફેલાયેલા ભય અને કલંકને કારણે મહિલાઓ સારવાર લેવાનું ટાળી રહી છે. એમ્પાવરના સર્વેમાં ખુલાસો થયો કે મહિલાઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં ડરે ​​છે જેથી તેમની કારકિર્દી પર અસર ન પડે. આ ઉપરાંત, જાતીય સતામણી, ઘરેલુ હિંસા અને વર્ક-લાઇફ બેલેન્સને કારણે પણ મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટના એમ્પાવર સંગઠને “Unveiling the Silent Struggle” નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો. આ રિપોર્ટ દેશભરની 13 લાખ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યના ડેટા પર આધારિત છે. આમાં કોલેજની વિદ્યાર્થિનીઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ, ગ્રામીણ મહિલાઓ અને સશસ્ત્ર દળોમાં સેવા આપતી મહિલાઓના માનસિક પડકારો વિશે જણાવવામાં આવ્યું છે. સ્ત્રીઓમાં માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાના ઘણા કારણો છે.

50% સ્ત્રીઓ વર્ક-લાઇફ બેલેન્સ, આર્થિક દબાણ અને સામાજિક અપેક્ષાઓને કારણે તણાવમાં રહે છે. 47% સ્ત્રીઓને અનિદ્રાની સમસ્યા છે, ખાસ કરીને 18-35 વર્ષની વય જૂથની સ્ત્રીઓ ઊંઘની સમસ્યા સામે લડી રહી છે. 41% સ્ત્રીઓ ભાવનાત્મક રીતે એકલતા અનુભવે છે. 38% વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓ કરિયર ગ્રોથ અને નાણાકીય સ્થિરતા અંગે ચિંતિત રહે છે.

કોર્પોરેટ જગતમાં કામ કરતી મહિલાઓ

- Advertisement -

42% સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્ગઝાઈટીના લક્ષણો જોવા મળ્યા. 80% સ્ત્રીઓને મેટરનીટી લિવ અને કરિયર ગ્રોથમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. 90% સ્ત્રીઓનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની તેમના કાર્ય પ્રદર્શન પર અસર પડે છે.

ગ્રામીણ મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય

મહારાષ્ટ્ર સરકાર સાથે પ્રોજેક્ટ સંવેદના હેઠળ હાથ ધરવામાં આવેલા 12.8 લાખ ગ્રામીણ મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે તેઓ નાણાકીય અસ્થિરતા, સામાજિક કલંક અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓના અભાવને કારણે ગંભીર ડિપ્રેશન અને એન્ગઝાઈટીથી પીડાઈ રહી છે.

18-35 વર્ષની યુવતીઓનું માનસિક સ્વાસ્થ્ય

મુંબઈ – શૈક્ષણિક તણાવ અને કોર્પોરેટ બર્નઆઉટ સૌથી વધારે છે.
દિલ્હી – સુરક્ષા ચિંતાઓ અને સતામણીને કારણે PTSD અને એન્ગઝાઈટીની સમસ્યાઓ વધુ છે.
કોલકાતા – મજબૂત સામાજિક નેટવર્ક્સ હોવા છતાં, મહિલાઓ માનસિક સ્વાસ્થ્ય સેવાઓથી ઘણી દૂર છે.
આ પણ વાંચો: બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે પીવડાવો પાંચ પ્રકારના ફ્રુટ અને વેજીટેબલ જ્યુસ

દવાઓથી મટાડી શકાય છે આ બીમારી

એમ્પાવર સેન્ટરના દિલ્હી પ્રમુખ અને મનોચિકિત્સક ડૉ. અંકિત ગૌતમને ટાંકીને અહેવાલમાં જણાવાયું કે ઘણીવાર મહિલાઓને હતાશા, ચિંતા, અનિદ્રા, વ્યક્તિત્વ વિકૃતિઓ, સંબંધોના પડકારો અને વૈવાહિક મતભેદો જેવા ગંભીર પડકારોનો સામનો કરવો પડે છે. વ્યક્તિની જરૂરિયાતોને આધારે માનસિક વિકૃતિઓને દવાઓ, મનોરોગ ચિકિત્સા અથવા બંનેના મિશ્રણથી અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. તણાવ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે.

સારી ઊંઘ અને યોગની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા

આજે દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ તણાવનો ભોગ બની રહી છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. મહિલાઓને યોગ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, ધ્યાન, સંતુલિત આહાર, સારી ઊંઘ અને મજબૂત સામાજિક સમર્થનની જરૂર છે. આ ઉપરાંત, જે મહિલાઓ તણાવ, ડિપ્રેશન અને એન્ગઝાઈટી જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેમને સમય સમય પર મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ-ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

You Might Also Like

હેલ્થ ઈઝ વેલ્થ/ જાણો અનાનસ ખાવાના અગણિત ફાયદા

કેરી સાથે આ ચીજો ખાવાનું ટાળજો નહિતર તમારા હેલ્થ માટે નુકશાન કારક સાબિત થશે

વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!

ભારતીય કર્મચારીઓ માટે પૈસા પહેલા આરોગ્ય સુખાકારીને પ્રાથમિકતા

ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો ખાવાના છે અદ્ભુત ફાયદા

TAGGED: mental health, women mental health
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મસ્કને જોરદાર ઝટકો લાગ્યો: લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન આકાશમાં સ્ટારશિપનું રોકેટ ફાટી ગયું
Next Article લંડનમાં તિરંગાનું અપમાન, જયશંકર પર હુમલોએ સ્વતંત્રતાનો દુરુપયોગ: વિદેશ મંત્રાલય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સિવિલ હોસ્પિટલમાં 15 વર્ષથી વિખૂટા પડેલા પિતા-પુત્રનું મિલન
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંપૂર્ણ સાજા : સેવા કાર્યોમાં ફરી વ્યસ્ત
રાજકોટમાં એકલવાયું જીવન જીવતા મહિલા નર્સની બદકામના ઇરાદે હત્યા
મોરબી: પંચાસર રોડનું કામ ક્યાં ટલ્લે ચડ્યું! સ્થાનિકો-વાહનચાલક પરેશાન
બાગાયતી ખાતાના વિવિધ 20 ઘટકોમાં સહાય લેવા માટે 9 જૂન સુધી શ – ખેડૂત પોર્ટલ 2.0 ખૂલ્લું મુકાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

હેલ્થ ઈઝ વેલ્થ/ જાણો અનાનસ ખાવાના અગણિત ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
લાઇફ સ્ટાઇલ

કેરી સાથે આ ચીજો ખાવાનું ટાળજો નહિતર તમારા હેલ્થ માટે નુકશાન કારક સાબિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસલાઇફ સ્ટાઇલ

વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?