By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    1 hour ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    4 hours ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    4 hours ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    4 hours ago
    પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ
    3 hours ago
    કોવિડ રસી અચાનક હૃદયરોગના કારણે મૃત્યુનું કારણ બને છે? ICMR, AIIMSના અભ્યાસમાં શું બહાર આવ્યું
    4 hours ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    5 hours ago
    દિલ્હીમાં જૂનાં વાહનોને બ્રેક: પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં ભરવા દેવાય
    5 hours ago
    યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    3 hours ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    1 day ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    2 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    2 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    3 hours ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    1 day ago
    આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા
    2 days ago
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 days ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    5 hours ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    5 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    5 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    24 hours ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 1500 KG વિસ્ફોટક, 12 ટન રોકેટ મોકલાયા: ચેન્નઈથી શસ્ત્રો ભરેલું જહાજ ઇઝરાયલના દરિયાકાંઠે પહોંચ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 1500 KG વિસ્ફોટક, 12 ટન રોકેટ મોકલાયા: ચેન્નઈથી શસ્ત્રો ભરેલું જહાજ ઇઝરાયલના દરિયાકાંઠે પહોંચ્યું
રાષ્ટ્રીય

1500 KG વિસ્ફોટક, 12 ટન રોકેટ મોકલાયા: ચેન્નઈથી શસ્ત્રો ભરેલું જહાજ ઇઝરાયલના દરિયાકાંઠે પહોંચ્યું

Khaskhabar Editor
Last updated: 2024/06/26 at 4:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભારતે યુદ્ધમાં ઇઝરાયલને હથિયાર આપ્યાનો દાવો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26

- Advertisement -

હમાસ સામેના યુદ્ધ વચ્ચે ભારતે ઇઝરાયલને હથિયારોની નિકાસ કરી છે. કતારના મીડિયા અલજઝીરાએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. આ મુજબ ભારતે ઇઝરાયલને 20 ટન રોકેટ એન્જિન, 12.5 ટન વિસ્ફોટક ચાજ્ર્ડ રોકેટ, 1500 કિલો વિસ્ફોટક સામગ્રી અને 740 કિલો દારૂગોળો સપ્લાય કર્યો છે. રિપોર્ટ અનુસાર, 15 મેના રોજ બોરકામ નામનું એક માલવાહક જહાજ સ્પેનના દરિયાકાંઠે પહોંચ્યું હતું. અહીં કેટલાક પ્રદર્શનકારીઓએ પેલેસ્ટિનિયન જહાજને લહેરાવ્યું અને અધિકારીઓને જહાજની તપાસ કરવાની માંગ કરી.

EUના ડાબેરી સભ્યોએ સ્પેનિશ રાષ્ટ્રપતિ પેદ્રો સાંચેઝને અપીલ કરી કે જહાજને સ્પેનના દરિયાકાંઠે રોકાવાની મંજૂરી આપવામાં આવે. જો કે, સ્પેન કોઈ નિર્ણય લે તે પહેલાં બોરકમ જહાજ ત્યાંથી સ્લોવેનિયાના કોપર કિનારે રવાના થઈ ગયું. આ અંગે સ્પેનની ડાબેરી સમર પાર્ટીએ કહ્યું કે જહાજનું રવાના થવું એ વાતનો પુરાવો છે કે તે ઇઝરાયલ માટે હથિયારોથી ભરેલું હતું. હવે અલજઝીરાએ આ દાવાઓને સમર્થન આપ્યું છે. રિપોર્ટ અનુસાર, આ જહાજ 2 એપ્રિલે ચેન્નાઈના દરિયાકાંઠેથી રવાના થયું હતું, જે ઇઝરાયલના અશદોદ પોર્ટ જઈ રહ્યું હતું.આ કિનારો ગાઝા પટ્ટીથી લગભગ 30 કિમીના અંતરે આવેલું છે. મરીન ટ્રેકિંગ વેબસાઈટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે જહાજ ઇઝરાયલ પહોંચવા માટે લાલ સમુદ્રનો માર્ગ અપનાવ્યો ન હતો કારણ કે હુથી બળવાખોરો ત્યાં હુમલા કરવાનું ચાલુ રાખે છે.

રિપોર્ટ અનુસાર, જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સ સિવાય, નિકાસ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ સંજોગોમાં ત્યાંની સૌથી મોટી હથિયાર બનાવતી કંપની ઈઝરાયેલ અથવા ઈંખઈં સિસ્ટમ્સનો ઉલ્લેખ ન કરો.આ પછી 21 મેના રોજ પણ ભારતીય કાર્ગો જહાજને સ્પેનના કાર્ટેજીના બંદર પર રોકવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

- Advertisement -

નુસીરત કેમ્પ પર હુમલામાં ભારતીય બનાવટની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ અલ્બારેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે ભારતથી આવી રહેલા જહાજને રોકવાની મંજૂરી આપવામાં આવી નથી કારણ કે તે ઇઝરાયલ માટે સૈન્ય સામગ્રી લઈ જઈ રહ્યું હતું. 6 જૂનના રોજ, ગાઝાના નુસીરત કેમ્પ પર પેલેસ્ટિનિયન મીડિયા કુડ્સ ન્યૂઝ નેટવર્કે ઇઝરાયેલના બોમ્બમારા વચ્ચે એક વિડિયો બહાર પાડ્યો હતો. જેમાં ઈઝરાયેલ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલનો એક ભાગ દેખાઈ રહ્યો હતો. આ ભાગ પર ’મેડ ઇન ઇન્ડિયા’નું લેબલ હતું. કુદસ ન્યૂઝે દાવો કર્યો હતો કે ઈઝરાયેલે ભારત પાસેથી મળેલા હથિયારોનો ઉપયોગ કરીને ગાઝા પર હુમલો કર્યો હતો.

You Might Also Like

હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ

કોવિડ રસી અચાનક હૃદયરોગના કારણે મૃત્યુનું કારણ બને છે? ICMR, AIIMSના અભ્યાસમાં શું બહાર આવ્યું

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

દિલ્હીમાં જૂનાં વાહનોને બ્રેક: પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં ભરવા દેવાય

યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ

TAGGED: chennai, Israel Coast, weapons
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટુકડા, કોટડા અને મોકર ગામે ગ્રામસભા યોજાઈ
Next Article વધતી મોંઘવારીના માર વચ્ચે ફરી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત છતાં, તંત્ર મૂક પ્રેક્ષક

Khaskhabar Editor Khaskhabar Editor 29 seconds ago
કૉંગ્રેસ જ ભાજપને જીતાડવાનું કામ કરે છે: અરવિંદ કેજરીવાલ
સાગઠિયા પર EDનો સકંજો
બેગ એટીએમ દ્વારા 200 દિવસમાં નાગરિકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ
રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ
સમસ્ત રામાનંદી સાધુ સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિમાચલમાં અચાનક પૂરના કારણે 10 લોકોના મોત, 34 ગુમ; બચાવ કામગીરી ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કોવિડ રસી અચાનક હૃદયરોગના કારણે મૃત્યુનું કારણ બને છે? ICMR, AIIMSના અભ્યાસમાં શું બહાર આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ધર્મરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?