By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    2 days ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    2 days ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    2 days ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, હજ યાત્રીઓથી ભરેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો નીકળ્યો
    2 minutes ago
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    2 days ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    2 days ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    3 days ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    4 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    7 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    7 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    4 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    6 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિંમત હોય તો કાશ્મીરમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો: ઉધ્ધવ ઠાકરે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિંમત હોય તો કાશ્મીરમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો: ઉધ્ધવ ઠાકરે
રાષ્ટ્રીય

હિંમત હોય તો કાશ્મીરમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો: ઉધ્ધવ ઠાકરે

Khaskhabar Editor
Last updated: 2022/06/09 at 5:26 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનસભાને સંબોધન કયુ હતું. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે નુપુર શર્માના નિવેદન મુદ્દે થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યેા હતો.શિવસેના સુપ્રીમોએ જણાવ્યું કે, હિન્દુત્વ અમારો શ્વાસ છે. આજ વાત હિન્દુ દય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેએ કહી હતી. જૂઠ્ઠત્પ બોલવું અમાં હિન્દુત્વ નથી. બાલાસાહેબે અમને આજ શીખવ્યું છે.

ઉધ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ શહેરનું નામ સંભાજી નગર રાખવાની વાત કરી રહ્યાં છે. જેની જાહેરાત બાલા સાહેબ ઠાકરેએ કરી હતી અને હત્પં આ વાયદાને પાળીને બતાવીશ. આ શહેરના એરપોર્ટનું નામ છત્રપતિ સંભાજી મહારાજ રાખવા માટે રાયની વિધાનસભામાં પહેલા જ પ્રસ્તાવ પાસ કરવામાં આવી ચૂકયો છે. હવે તેને પૂરો કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.

- Advertisement -

કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કાશ્મીરી પંડિતો પાસે ઘાટી છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો અને ભાજપ મૌન છે. હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવનારાને કહેવા માંગુ છું કે, જો તમારામાં હિમ્મત હોય તો તમારે કાશ્મીર જવું જોઈએ અને ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, બાલ ઠાકરેએ કયારે આ દેશના મુસ્લિમોને નફરત નથી કરી. તેમણે અમને પણ એજ શીખવ્યું છે. જે છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંત છે. જેમણે શાસન દરમિયાન મળેલી કુરાનનું સમ્માન કયુ. બાલા સાહેબ કહેતા હતા કે, આપણાં ધર્મને ઘરમાં જ રાખવો જોઈએ. જો કોઈ પોતાના ધર્મની કટ્ટરતાના નામે હત્પમલો કરે, તો તેને છોડવાના નહીં.નુપુર શર્માના નિવેદનનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું કે, એક ભાજપના પ્રવકતાએ પ્રોફેટનું અપમાન કયુ. અરબ દેશો કહી રહ્યા છે કે, ભારત માફી માંગે. ભૂલ ભાજપની છે, તો પછી દેશ કેમ માફી માંગે

You Might Also Like

લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, હજ યાત્રીઓથી ભરેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો નીકળ્યો

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…

NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો

રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું

UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ

TAGGED: maharashtra, UDDHAVTHAKRE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણી પછી હવે મુકેશ અંબાણી પણ 100 અબજ ડોલરની ક્લબમાંથી બહાર
Next Article અમરનાથ યાત્રિકોને વધુ સુવિધા : શ્રીનગર એરપોર્ટથી જ હેલિકોપ્ટરની સેવા મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, હજ યાત્રીઓથી ભરેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો નીકળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પરિવાનો સભ્ય ગુમાવ્યાની પીડાનો અનુભવ: મનીષ રાડીયા
આપણી જાતને ઓળખીએ
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, હજ યાત્રીઓથી ભરેલા સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો નીકળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાષ્ટ્રીય

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?