By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ અમેરિકામાં જન્મેલા પહેલા પોપ બન્યા
    14 minutes ago
    ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ
    38 minutes ago
    પાકિસ્તાનના 12 શહેરોમાં ભારતીય ડ્રોન દ્વારા હુમલો: પાકિસ્તાની સેનાના ચાર સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
    21 hours ago
    વોલ્ટન રોડ વિસ્તારમાં લશ્કરી એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટોથી લાહોર હચમચી ગયું
    22 hours ago
    પાકને વધુ એક મોટો ઝટકો: BLA આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો, 12 સૈનિકોના મોત
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર: વધતા તણાવ વચ્ચે રાજનાથ સિંહે CDS અને સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક કરી
    1 hour ago
    કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
    19 hours ago
    ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ
    19 hours ago
    યુદ્ધના એંધાણ: લાહોર સ્થિત એરડિફેન્સ સિસ્ટમ તબાહ કરતી ભારતીય સેના
    19 hours ago
    શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં ડંકો વગાડ્યો
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    9 minutes ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    19 hours ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    22 hours ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    23 hours ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    7 days ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    19 hours ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીલંકામાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી, અન્ય 34 દેશોને પણ મંજૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શ્રીલંકામાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી, અન્ય 34 દેશોને પણ મંજૂરી
રાષ્ટ્રીય

શ્રીલંકામાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી, અન્ય 34 દેશોને પણ મંજૂરી

Khaskhabar Editor
Last updated: 2024/08/23 at 5:19 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

ભારતના પડોશી દેશ શ્રીલંકાએ ભારતીયોને મોટી ખુશખબરી આપી છે. શ્રીલંકન સરકારની જાહેરાત મુજબ, હવે ભારત સહિત 34 દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે. શ્રીલંકાએ આ વિઝા-ફ્રી એક્સેસ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. આમ કરવાથી તેના પ્રવાસનને પણ હરણફાળ ગતિ મળશે.
રિપોર્ટ મુજબ શ્રીલંકન સરકારની મંત્રીમંડળે 35 દેશોને વિઝા-ફ્રી એક્સેસની સુવિધા આપવા મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ સામેલ છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી છ મહિના માટે લાગુ કરવામાં આવી રહ્યો છે.શ્રીલંકન પ્રવાસન મંત્રાલયના સલાહકાર હરિન ફર્નાન્ડોએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય કોલંબોના વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવાના પ્રયાસોનો એક ભાગ છે.

- Advertisement -

શ્રીલંકાની સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન, રશિયા, ભારત, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના પ્રવાસીઓ માટે વીઝા ફી ન લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે ફર્નાન્ડોએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વાર્ષિક 50 લાખ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકાર આ પાંચ દેશોમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે.

મીડિયા અહેવાલોમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રી હારિન ફર્નાન્ડોને ટાંકીને કહેવાયું છે કે, પહેલી ઓક્ટોબરથી શ્રીલંકાની યાત્રા કરવા માટે 35 દેશોના નાગરિકોને વિઝાની જરૂર પડવાની નથી. આ પોલિસી છ મહિના માટે લાગુ કરવામાં આવી છે. જે દેશોને આ સુવિધાનો લાભ મળવાનો છે, તેમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે. આ ઉપરાંત મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયેલ, બેલારુસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ મફત પ્રવેશ સુવિધાનો લાભ મળશે.ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના અર્થતંત્ર માટે પ્રવાસન ખૂબ જ મહત્વનું પાસું છે. આ દેશમાં વિવિધ દેશોના લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. થોડા દિવસ પહેલા શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલની ફીમાં વધારો કરાતો હતો, જેના કારણે વિવાદ ઉભો થયો હતો. શ્રીલંકામાં વિઝા-ઑન-અરાઈવલ સુવિધાને એક વિદેશી કંપની દ્વારા હેન્ડલ કરવામાં આવતું હતું. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે.

ભારતીય વિદ્યાર્થીઓનો બ્રિટન તરફ મોહભંગ : સ્ટુડન્ટ વિઝા અરજી 23% ઘટી

- Advertisement -

આકરા નિયમોને કારણે બ્રિટનમાં અભ્યાસનુ આકર્ષણ વધ્યુ
વિદેશોમાં ભણવા માટે સ્ટુડન્ટ વિઝાની મંજુરીમાં ભારતીય વિદ્યાર્થીઓ મોખરે છે પણ ડેટા દર્શાવે છે કે, અન્ય દેશોમાંથી આવતા લોકો પર વધતા નિયંત્રણને કારણે ભારતના વિદ્યાર્થીઓમાં બ્રિટનની યુનિવર્સિટીમાં અભ્યાસનું આકષણ ઘટ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી મેળવતી વિવિધ યુનિવર્સિટી આવા ટ્રેન્ડથી ચિંતીત છે.

બ્રિટનની હોમ ઓફિસનો ડેટા દર્શાવે છે કે, જૂન 2024 સુધીના એક વર્ષમાં ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકા ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ ‘ગ્રેજયુએટ રૂટ વિઝા’ દ્વારા બ્રિટનમાં રહેવાની મંજુરી આપતા વિઝાની બાબતમાં ભારતીય વિદ્યાર્થીઓ મોખરે છે.
‘ગ્રેજયુએટ રુટ વિઝા’ વિદેશી વિદ્યાર્થીને ડિગ્રી મેળવ્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવાની મંજુરી આપે છે. મોટાભાગના સ્ટુડન્ટ વિઝાધારકો પર નિર્ભર પરિવારના સભ્યોને સાથે લાવવાના અધિકાર પર નિયંત્રણની પ્રારંભીક અસર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા સાથે દેખાવાની શરૂ થઈ છે. ચાલુ વર્ષથી આવું નિયંત્રણ અમલી બનાવાયું હતું.

હોમ ઓફિસના જણાવ્યા અનુસાર “જૂન 2024માં પૂરા થયેલા વર્ષે ભારતના નાગરિક હોય એવા મુખ્ય અરજદારોને 1,10,006 સ્પોન્સર્ડ સ્ટડી વિઝાની મંજુરી આપવામાં આવી હતી, જે કુલ સંખ્યાના 25 ટકા છે. જો કે, અગાઉના વર્ષની તુલનામાં તેમાં 32,687 જેટલો ઘટાડો નોંધાયો છે. 2019થી 2023ના ગાળામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિનો મોટો હિસ્સો ભારત અને નાઈજીરીયાના સ્ટુડન્ટસનો હતો.

હોમ ઓફિસના ડેટા મુજબ જૂન 2024માં ગ્રેજયુએટ રુટસ દ્વારા બ્રિટનમાં રહેવાની મંજુરી મેળવનારા વિદ્યાર્થીઓમાં ભારતીયો (67,529) મોખરે હતા. મંજુર કરાયેલા આ કેટેગરીના વિઝામાં ભારતના વિદ્યાર્થીઓનો હિસ્સો 46 ટકા હતો. એપ્રિલ-જૂન 2024ના ગાળામાં ‘હેલ્થ એન્ડ કેર વર્કર’ને અપાયેલા વિઝાની સંખ્યામાં 81 ટકા ઘટાડો નોંધાયો છે.

હોમ ઓફિસમાં માઈગ્રેશન અને નાગરિકતા મંત્રી અને મૂળ ભારતીય સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘બ્રિટનની આર્થિક વૃદ્ધિ અને દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં આ ક્ષેત્રો મહત્વના છે. હેલ્થકેરથી માંડી આઈટીમાં બ્રિટનમાં યોગ્ય ટ્રેનીંગના અભાવે વિદેશી પ્રોફેશનલ્સ પર મોટા પાયે નિર્ભર રહેવું પડે છે.

You Might Also Like

ઓપરેશન સિંદૂર: વધતા તણાવ વચ્ચે રાજનાથ સિંહે CDS અને સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક કરી

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ

યુદ્ધના એંધાણ: લાહોર સ્થિત એરડિફેન્સ સિસ્ટમ તબાહ કરતી ભારતીય સેના

શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં ડંકો વગાડ્યો

TAGGED: Sri Lanka, visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાહન ચોરી સ્પેર પાર્ટસ વેચી નાખવાનું કૌભાંડ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ
Next Article 33 વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

“ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ અમેરિકામાં જન્મેલા પહેલા પોપ બન્યા
ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ
ઓપરેશન સિંદૂર: વધતા તણાવ વચ્ચે રાજનાથ સિંહે CDS અને સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક કરી
ઓપરેશન સિંદૂર / ગુજરાત સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરી
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર: વધતા તણાવ વચ્ચે રાજનાથ સિંહે CDS અને સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?