By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
    1 hour ago
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    21 hours ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    24 hours ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    1 day ago
    ઓસ્ટ્રેલિયા બાળકો YouTube પર વિડીયો નહીં જોઈ શકે? ઉલ્લંઘન કરનારાઓને $50 મિલિયનનો દંડ થશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સિક્કિમ: સતત વરસાદને કારણે ગંગટોકમાં ભૂસ્ખલન, રસ્તા અને પુલની બિસ્માર હાલતમાં
    38 minutes ago
    17 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
    1 hour ago
    ભારત જલ્દી ટ્રેડ ડીલ કરે નહીં તો હું 25% ટેરિફ લાદીશ: ટ્રમ્પની ફરી ધમકી
    21 hours ago
    કાન ખોલીને સાંભળી લો, ટ્રમ્પ અને મોદી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી: જયશંકર
    21 hours ago
    આસામ અને બંગાળમાં વસ્તી વિષયક ફેરફારો ‘ટાઇમ બોમ્બ’ જેવા છે, ઉકેલો શોધવાની જરૂર છે: ટીએન ગવર્નર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    20 hours ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    3 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    5 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    7 days ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    23 hours ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    23 hours ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    3 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    6 days ago
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    2 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    3 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    3 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    6 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભવનાથ મંદિરના મહંત યથાવત રહેશે કે વહીવટદારની નિમણૂંક?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ભવનાથ મંદિરના મહંત યથાવત રહેશે કે વહીવટદારની નિમણૂંક?
જુનાગઢ

ભવનાથ મંદિરના મહંત યથાવત રહેશે કે વહીવટદારની નિમણૂંક?

Khaskhabar Editor
Last updated: 2025/07/30 at 4:14 PM
Khaskhabar Editor 21 hours ago
Share
3 Min Read
SHARE

ભવનાથ મંદિરના મહંત પદનો વિવાદ: આવતીકાલે કલેકટર લેશે અંતિમ નિર્ણય

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢના પ્રાચીન અને વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરના મહંત પદને લઈને ચાલી રહેલા વર્ષો જૂના વિવાદનો આવતીકાલે, તા. 31 જુલાઈ, 2025ના રોજ અંતિમ નિર્ણય આવી શકે છે. જૂનાગઢ જિલ્લા સમાહર્તા (કલેકટર) આ વિવાદિત પદ અંગે પોતાનો ચુકાદો આપશે, જેના પર સાધુ-સંતો અને સેવકોની મીટ મંડાઈ રહી છે. ભવનાથ મંદિરના વર્તમાન મહંત હરિગીરી બાપુના મહંત પદ માટેની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. આ પદ પરંપરા મુજબ ન થતા હોવાના આક્ષેપો તંત્ર પર ઘણા વર્ષોથી થઈ રહ્યા છે. આ વિવાદને લઈને અનેક સંતો સ્થાનિક તંત્રથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે અને સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરી છે.

- Advertisement -

સંતોમાં નારાજગી અને આંદોલનની ચીમકી
તાજેતરમાં જ બે સંતોએ કલેકટરને ઙઝછ (પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન) નિયમ અને પરંપરા મુજબ ઓર્ડર કરવા માટે લેખિત પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જ્યારે અન્ય બે સંતોએ તો જો મંદિરની પરંપરા મુજબ ઓર્ડર નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત, અન્ય સંતોએ ભવનાથ મંદિર સામે ધરણાં યોજી વિરોધ નોંધાવવાની પણ ચીમકી આપી છે, જે દર્શાવે છે કે આ મુદ્દો સંત સમાજમાં કેટલી ગંભીરતા ધારણ કરી ચૂક્યો છે.

અંબાજી મંદિરના મહંતપદ મુદ્દે વિવાદ બાદ વહીવટકર્તાની નિમણૂંક થઇ હતી
જૂનાગઢ ગિરનાર અને તળેટીમાં સુપ્રસિદ્ધ અનેક જગ્યાઓ આવેલી છે અને મંદિરના મહંત પદને લઈને અનેક જગ્યા પર વિવાદ ઉભા થયા છે જેમાં ગુરુદત્ત શિખર પર આવેલ ગુરુદત્તાત્રય જગ્યા માટે જેન સમાજ અને સનાતન ધર્મના સંતો વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે એ પછી અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થતા તે મંદિરના મહંત પદ માટે અમરગીરી બાપુની સાધુ – સંતો દ્વારા ચાદર વિધિ બાદ વિવાદ ઉભો થયો હતો અને કલેકટર દ્વારા ગિરનાર અંબાજી મંદિરમાં વહીવટ કરતાની નિમણૂંક કરી દેવામાં આવી હતી ત્યારે હવે ભવનાથ મંદિરના મહંત પદ પર આવતીકાલે જિલ્લા કલેકટર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. તે જોવાનું રહ્યું.

પરંપરા મુજબ નહીં થાય તો બે સંતોની આત્મવિલોપન ચીમકી

- Advertisement -

મંદિરના મહંતપદ માટે કોણ તે તરફ સાધુ-સંતોની મીટ

કલેકટરનો નિર્ણય શું હશે?

હરિગીરી બાપુની મુદત પૂર્ણ થતા હવે જૂનાગઢ જિલ્લા સમાહર્તા ભવનાથ મંદિરના મહંત પદને યથાવત રાખે છે કે પછી તેના પર વહીવટદાર તરીકે ઉચ્ચ અધિકારીની નિમણૂક કરે છે, તે જોવું રસપ્રદ રહેશે. કલેકટરના આ નિર્ણય પર ભવનાથ તળેટી સહિત સમગ્ર સંત સમાજ અને ભક્તોની નજર ટકેલી છે. આ નિર્ણય ગિરનારની પવિત્ર ભૂમિ સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ પરંપરા અને વહીવટના ભવિષ્યનો સંકેત આપશે.

You Might Also Like

સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પંચમી પર કરાયો વાસુકી નાગ દર્શન શૃંગાર

ઊના તાલુકાના પસવાળા, નવાબંદર અને કાળાપાણ ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા

સૂત્રાપાડાના કદવારમાં ફાટેલા હોઠની ખામી લઈ જન્મેલી રીવાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર

તાલાલાથી વેરાવળ, જૂનાગઢ, ઉના, દેલવાડા તરફ રોજ 10 ટ્રેનો જાય છે: ટ્રાફિક સમસ્યા દૂર કરવા માંગ

જૂનાગઢમાં શાળાકીય ચેસ સ્પર્ધા સંપન્ન: 290 સ્પર્ધકોએ ભાગ લીધો, હોનહાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ચમકશે

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પંચમી પર કરાયો વાસુકી નાગ દર્શન શૃંગાર
Next Article ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સિક્કિમ: સતત વરસાદને કારણે ગંગટોકમાં ભૂસ્ખલન, રસ્તા અને પુલની બિસ્માર હાલતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
17 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
શેરબજારમાં ટેરિફ બોમ્બની ઈફેક્ટ: સેન્સેક્સમાં 750થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ 160નો ઘટાડો
રાજુલા-જાફરાબાદમાં ઓવરલોડ ટ્રકોનો આતંક
કોટડાસાંગાણીના પડવલામાં 2.43 કરોડની જમીન પરથી દબાણ હટાવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પંચમી પર કરાયો વાસુકી નાગ દર્શન શૃંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
જુનાગઢ

ઊના તાલુકાના પસવાળા, નવાબંદર અને કાળાપાણ ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
જુનાગઢ

સૂત્રાપાડાના કદવારમાં ફાટેલા હોઠની ખામી લઈ જન્મેલી રીવાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સારવાર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?