By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    2 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    1 day ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    1 day ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    1 day ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    1 day ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    2 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    4 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    5 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    7 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
ધર્મ

શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ

Khaskhabar Editor
Last updated: 2025/08/26 at 12:01 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

ગણેશ ચતુર્થી  દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે ભગવાન ગણેશની ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનના તમામ દુઃખ-ક્લેશ દૂર થાય છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જાણો ભગવાન ગણેશનું ધાર્મિક માહાત્મ્ય.

ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનો લોકપ્રિય અને ખૂબ જ મહત્વનો તહેવાર છે. તે દસ દિવસ સુધી ચાલતો ઉત્સવ છે, જે ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં તેને ખૂબ ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે, તેમની પૂજા-અર્ચના કરે છે અને પછી દસમા દિવસે ‘ગણેશ વિસર્જન’ કરવામાં આવે છે. આ પર્વને ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ છે, જેમાંથી સૌથી પ્રચલિત કથા ભગવાન ગણેશના જન્મ સાથે સંકળાયેલી છે.

- Advertisement -

ભગવાન ગણેશના જન્મની કથા

હિંદુ પૌરાણિક કથાઓ મુજબ, એકવાર દેવી પાર્વતીને સ્નાન કરવાનું હતું અને તેમને કોઈને દ્વાર રક્ષક તરીકે રાખવો જરૂરી હતો જેથી અંદર કોઈ આવી ન શકે. ત્યારે તેમણે પોતાની યોગશક્તિથી એક બાળકનું સર્જન કર્યું અને તેને પ્રાણ આપ્યા. એ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન ગણેશ જ હતા. દેવી પાર્વતીએ બાળકને આદેશ આપ્યો કે જ્યાં સુધી તે સ્નાન કરે છે ત્યાં સુધી કોઈને પણ અંદર પ્રવેશવા દેવાના નથી. માતાના આદેશનું પાલન કરતા ગણેશ દ્વાર પર નજર રાખી રહ્યા હતા.

ત્યારે ભગવાન શિવ ત્યાં આવ્યા અને અંદર જવાની કોશિશ કરી. પરંતુ ગણેશજીએ તેમને રોકી દીધા. ભગવાન શિવને આ જોઈને ક્રોધ આવ્યો કે એક બાળક તેમને રોકી રહ્યો છે. જ્યારે ગણેશજીએ જણાવ્યું કે તે પોતાની માતાના આદેશનું પાલન કરી રહ્યા છે, ત્યારે પણ ભગવાન શિવએ તેને પોતાનું અપમાન માન્યું. વાતચીત અને વિવાદ વધી ગયો અંતે ભગવાન શિવે ક્રોધમાં આવી પોતાના ત્રિશૂલથી ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું.

- Advertisement -

જ્યારે દેવી પાર્વતીને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા અને સમગ્ર બ્રહ્માંડનો વિનાશ કરવાની ધમકી આપી. બધે હાહાકાર મચી ગયો. દેવતાઓ અને ઋષિ-મુનિઓએ દેવી પાર્વતીને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભગવાન શિવે પોતાના સેવકોને ઉત્તર દિશામાં જવાનું કહ્યું અને પ્રથમ જે પ્રાણી મળે તેનું માથું લાવવાનો આદેશ આપ્યો.

સેવકોને ત્યાં એક હાથી મળ્યો અને તેનું મસ્તક લઈને આવ્યા. ભગવાન શિવે એ હાથીનું મસ્તક ગણેશજીના ધડ સાથે જોડીને તેમને પુનર્જીવિત કર્યા. ત્યારબાદ શિવે તેમને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા તેમની પૂજા કરવી અનિવાર્ય રહેશે. આ ઘટનાના સ્મરણરૂપ દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનું મહત્વ

ગણેશ ચતુર્થી માત્ર ભગવાન ગણેશના જન્મનો ઉત્સવ જ નથી, પરંતુ અનેક મહત્વપૂર્ણ કર્યો શીખવતો તહેવાર છે. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ દિવસે તેમની આરાધના કરવાથી જ્ઞાન, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. તેઓને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે, એટલે કે ‘બાધાઓ દૂર કરનાર’. તેથી જ કોઈ પણ નવા કાર્યની શરૂઆત તેમના આશીર્વાદ લીધા વગર થતી નથી.

ગણેશ ચતુર્થીનો તહેવાર લોકોમાં એકતા લાવે છે. લોકો સાથે મળીને પૂજા-અર્ચના કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. જેનાથી સામાજિક અને ધાર્મિક એકતાનું બળ વધે છે. આ રીતે ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ એક એવો પર્વ છે જે આસ્થા, જ્ઞાન અને સામૂહિક એકતાનો સંદેશ આપે છે. આ તહેવાર આપણને શીખવે છે કે જીવનમાં આવતા દરેક અવરોધોને દૂર કરીને આગળ વધવું જોઈએ.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Ganesh Chaturthi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ લેડીઝ ક્લબનાં ઉપક્રમે D.H. કોલેજમાં ‘ગોપી રાસ’નું આયોજન
Next Article રાજકોટ: દલિત યુવક પર હુમલા અને એટ્રોસિટી કેસમાં પાંચ ભરવાડ આરોપીઓ નિર્દોષ છૂટ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?