By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    6 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    6 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    7 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    7 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    7 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    3 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    6 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    6 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    7 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    6 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    5 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    5 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હસ્તલેખન હાથેથી લખવાનાં ચલણમાં ઘટાડો એક ચિંતાનો વિષય છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > હસ્તલેખન હાથેથી લખવાનાં ચલણમાં ઘટાડો એક ચિંતાનો વિષય છે!
Hemadri Acharya Dave

હસ્તલેખન હાથેથી લખવાનાં ચલણમાં ઘટાડો એક ચિંતાનો વિષય છે!

Khaskhabar Editor
Last updated: 2025/01/25 at 4:35 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

હસ્તલેખન વ્યક્તિગત સંબંધોમાં લાગણીની અભિવ્યક્તિ માટે પણ મહત્ત્વનું પરિબળ છે

જેમ જેમ ડિજિટલ સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ બનતું જાય છે, તેમ તેમ આપણે હસ્તલિખિત વિવરણ સાથે આવતો વ્યક્તિગત સ્પર્શ ગુમાવી રહ્યા છીએ, પરંતુ વ્યક્તિગત સંબંધોમાં લાગણીની અભિવ્યક્તિ માટે પણ મહત્વનું પરિબળ છે, ડિજિટલ ટેકનિકે પરસ્પર સંવાદની અભિવ્યક્તિને બદલી નાંખી છે

- Advertisement -

આધુનિક વિકાસમાં વિજ્ઞાનના ફાળાને કોઈ અવગણી શકે નહીં છતાં એ પણ એટલું જ સત્ય છે કે વિજ્ઞાન સર્જિત વિવિધ શોધ ઉપયોગને કારણે માણસ પોતાની મૂળભૂત સૂઝ કે સ્કિલ ગુમાવતો રહ્યો છે. ઉદાહરણ તરીકે લોકોની યાદશક્તિ, મોબાઈલ આવતાં હવે લોકોના ફોન નંબર મોઢે યાદ નથી રહેતાં. પહેલાના સમયમાં લોકો મોટી મોટી ગણતરીઓ જાતે કરી લેતાં હવે કેલ્ક્યુલેટરના વપરાશને કારણે આ ભુલાતું જાય છે. એવી જ રીતે વિજ્ઞાન અને ઝડપથી વધી રહેલી ડિજિટલ દુનિયામાં, હસ્તલેખન એક ખોવાયેલી કલા બનવા તરફ આગળ વધી રહ્યું છે. હસ્તલેખન એક એવું કૌશલ છે જે લગભગ 5,500 વર્ષોથી માનવ ક્રિયાપ્રતિક્રિયાનો અભિન્ન ભાગ રહ્યું છે. હાથેથી લખવાની કળાને પાંચ-સાડા પાંચ હજાર વર્ષ જૂની માનવામાં આવે છે જેમાં સમયે સમયે સુધારો અને પ્રગતિ થતાં રહ્યાં. પરંતુ હવે, ખાસ કરીને જનરેશન ણ ના બાળકો પેન અને પેન્સિલથી દૂર રહેવા લાગ્યા છે. આપણે ત્યાં લખીને ભણવાનો આગ્રહ રાખવામાં આવતો.

લખેલું યાદ રહે અથવા તેની સાથે ઇનવોલ્વમેન્ટ રહે એ સ્વાભાવિક છે. પરંતુ હવે લખતાં લખતાં અધ્યયન કરવાની પ્રક્રિયાનો છેદ ઉડી રહ્યો છે. જનરેશન ણ, 1997થી 1812 ની વચ્ચે જન્મેલા બાળકોને જનરેશન ણ અથવા ટૂંકમાં ૠયક્ષ ણ કહેવામાં આવે છે. મિલેનિયલ પછી આવતી આ પેઢીને ઝૂમર્સ અથવા પોસ્ટ-મિલેનિયલ્સ પણ કહેવામાં આવે છે. આ પેઢીના લોકોની શરૂઆત જ સોશિયલ મીડિયા સાથે થઈ. આ સમયગાળામાં જન્મેલા લોકોએ ટ્રોલ અને સાયબર બુલિંગ જેવી બાબતો જીવનનો હિસ્સો રહી. આ સમયગાળા દરમિયાન, ટ્રેનિ્ંડગ, સેકફી વાઇબ્સ વગેરે જેવા ઘણા શબ્દો ડિજિટલ દુનિયાના સંદર્ભમાં પ્રચલિત થયા. સ્ટેવાન્ગર યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ, જનરેશન ણ ના લગભગ 40 ટકા લોકો હસ્તલેખન પરની પકડ ગુમાવી રહ્યા છે. અભ્યાસ કહે છે કે ડિજિટલ ટેકનોલોજીએ આપણી વાતચીત કરવાની રીત સંપૂર્ણપણે બદલી નાખી છે.

અભ્યાસમાં સામેલ પ્રોફેસર નેડ્રેટ કિલિસેરીએ અવલોકન કર્યું કે આજના કોલેજના વિદ્યાર્થીઓમાં મૂળભૂત લેખન કૌશલ્યનો અભાવ છે. ઘણા લોકો લાંબા વાક્ય બંધારણોને બદલે સોશિયલ મીડિયા પોસ્ટ જેવા દેખાતા ટૂંકા વાક્યો લખે છે. કાગળ અને પેન વગરનું વિદ્યાર્થીજીવન, વિદ્યાર્થીઓ માટે પેન વગર યુનિવર્સિટીમાં નોટ્સ લેવા આવવું લેવા અને માત્ર કીબોર્ડ પર એસઈનમેન્ટ તૈયાર કરવા એ હવે સામાન્ય થઈ ગયું છે. ઉપરોક્ત સંશોધન મુજબ, જનરેશન ણ ના વિદ્યાર્થીઓ હાથથી લખવાના કાર્યોમાં મુશ્કેલી અનુભવે છે. જો તેમને સરસ રીતે લખવાનું કહેવામાં આવે તો તેઓ ગભરામણ અનુભવે છે કારણ કે તેમની પાસે લખવાની પ્રેક્ટિસનો અભાવ હોય છે. તેમના લખેલા શબ્દોને યોગ્ય રીતે સમજવા અને તેમાંથી કોઈ અર્થ કાઢવા મુશ્કેલ છે. વોટ્સએપ જેવી એપ્સ અને ફેસબુક, ટ્વિટર, એક્સ, થ્રેડ્સ, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ દુનિયાને ટૂંકા સંદેશાઓ અને ઇમોજીથી ભરેલા સંદેશાઓ તરફ ધકેલી રહી છે. દુ:ખ-સુખ-ગુસ્સો-પ્રેમ- આશ્ચર્ય… વગેરે બધી લાગણીઓને દર્શાવવા જ્યાં પહેલાં શબ્દ માધ્યમ બનતો અને તેને વર્ણવવામાં વ્યક્તિની કલ્પનાશક્તિ, લેખન સૂઝ ખીલતી પણ હવે તેનું સ્થાન ઇમોજીએ લઈ લીધું છે. જેમ જેમ ડિજિટલ સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ બનતું જાય છે, તેમ તેમ આપણે હસ્તલિખિત વિવરણ સાથે આવતો વ્યક્તિગત સ્પર્શ ગુમાવી રહ્યા છીએ.ટૂંકમાં હસ્તલેખન માત્ર શીખવાની પ્રક્રિયા માટે જ નહીં પરંતુ વ્યક્તિગત સંબંધોમાં લાગણીની અભિવ્યક્તિ માટે પણ મહત્વનું પરિબળ છે. ડિજિટલ ટેકનીકે પરસ્પર સંવાદની અભિવ્યક્તિને બદલી નાંખી છે. અહીં સોશિયલ મીડિયાના પ્રભાવને અવગણી શકાય નહીં.

- Advertisement -

ટ્વિટર જેવી સાઇટ્સ સંક્ષિપ્તતા અને ઝડપને પ્રોત્સાહન આપે છે. અન્ય પ્લેટફોર્મસ ઓનલાઇન સામસામે વાતચીત કરવાની રીતને આકાર આપે છે. હસ્તલેખન કૌશલ્યમાં ઘટાડો ફક્ત પત્રો કે પોસ્ટકાર્ડ મોકલવા સાથે સંબંધિત નથી; તે જનરેશન ણ તેમના આસપાસના વાતાવરણને કેવી રીતે જુએ છે અને સમજે છે તેના પર પણ અસર કરે છે. ડિજિટલ ટેક્સ્ટના ઉતાવળિયા અને આવેગપૂર્ણ પ્રકૃતિથી વિરુદ્ધ, હસ્તલેખન સામાન્ય રીતે વિચારશીલ અને વ્યક્તિગત સંવાદ છે પરંતુ આ પ્લેટફોર્મના વધતા પ્રભાવ સાથે, યુવા પેઢીમાં હસ્તલેખનનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. હવે શાળાઓથી લઈને કાર્યસ્થળો સુધી, કીબોર્ડ અને ટચસ્ક્રીન જેવી ટેકનોલોજી દુનિયામાં દરેક જગ્યાએ હાજર છે, તેથી જનરેશન ણ કદાચ પહેલી પેઢી હશે જે હસ્તલેખનમાં યોગ્ય રીતે નિપુણતા મેળવી શકશે નહીં. હસ્તલેખનની બદલાતી તરહ અને ઘટતો ઉપયોગ ચિંતાનો વિષય છે. કારણ, હાથેથી લખવું એ માત્ર સ્થૂળ પ્રક્રિયા નથી પરંતુ એકાગ્રતા, વિચારશક્તિ, યાદશક્તિને ખીલવતી શુક્ષ્મ તાલીમ છે. નિષ્ણાતો કહે છે કે હસ્તલેખન સામાન્ય રીતે વિચારશીલ અને વ્યક્તિગત વાતચીતનું પ્રતીક છે. તે આંતરિક લાગણીઓને ખૂબ જ સરળ અને અસરકારક રીતે વ્યક્ત કરી શકે છે. વળી મગજના વિકાસ માટે લેખન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે મગજને એવી રીતે કામ કરવા માટે ઉત્તેજિત કરે છે જે ટાઇપિંગ કરી શકતું નથી. તે યાદશક્તિ અને તમે જે વાંચો છો કે સાંભળો છો તે સમજવા જેવી મહત્વપૂર્ણ કુશળતા સાથે જોડાયેલું છે. હસ્તલેખન માટે ઝીણી સૂઝ અને માનસિક ધ્યાનની જરૂર પડે છે જે શીખવાની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આજના યુગનો મોટો સવાલ એ છે કે શું જનરેશન ણ તેમના જીવનમાં ડિજિટલી લેખનની સાથે સાથે, સમાજને આકાર આપનાર આ પ્રાચીન કુશળતાને જીવંત રાખી શકશે? આનો જવાબ ફક્ત આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ તે જ નહીં, પણ આપણે આપણા સાંસ્કૃતિક વારસાને કેટલી સારી રીતે જાળવી રાખીએ છીએ તે પણ નક્કી કરશે.

You Might Also Like

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ

ચમોલી હિમસ્ખલન, દુર્ઘટના એક; સવાલ અનેક

બજેટની ગઈકાલ અને આજ…

TAGGED: handwriting
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેવું કરીને ઘી પીવાય?
Next Article ગુજરાતી ભાષાની ખર્ચાળ ફિલ્મ ’ઉંબરો’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Hemadri Acharya Dave

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?