નેફ્રોલોજિસ્ટના પ્રતિનિધિઓ CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે: સમસ્યાના સુખદ અંતની સંભાવના
મા અમૃતમ યોજના હેઠળ ચાલતી ડાયાલિસિસની સારવારના દરના ઘટાડાના વિરોધમાં ચાલી રહ્યું…
નેફ્રોલોજીસ્ટ ભાજપના આગેવાનો સાથે મળીને મુખ્યમંત્રીને સમસ્યા અંગેની યોગ્ય રજૂઆત કરશે
PMJAY યોજના અંતર્ગત કરાતા ડાયાલિસિસની સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં નેફ્રોલોજીસ્ટ હાલ…

