નેપાળ પ્લેન ક્રેશ: સેનાનું નિવેદન- દુર્ઘટના સ્થળ પર કોઈ જીવિત નથી, આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક
દુર્ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવી નેપાળમાં પોખરામાં રવિવારના પ્લેન ક્રેશમાં…
નેપાળમાં એક કલાકમાં 4.3 અને 5.3ની તીવ્રતાના બે આંચકા: ઉતરાખંડમાં પણ ધરા ધ્રુજી
ગઈકાલે મોડી રાત્રે નેપાળના બાંગલુંગ ભારતના ઉતરકાશીમાં મોડીરાત્રે ધરા ધણધણી હતી. નેપાળના…
દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, નેપાળમાં 4 બાળકો સહિત 6નાં મોત
ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં…
નેપાળમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કાઠમંડુથી 53 કિમી પૂર્વમાં કેન્દ્રબિંદુ
નેપાળમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, કાઠમંડુથી…
પડોશી દેશ નેપાળમાં ‘પાણીપુરી’ પર પ્રતિબંધ !
ખાસ-ખબર સંવાદદાતા ભારતમાં ખાસ કરીને ગુજરાતના લોકોને વિવિધ જાતની વાનગીઓ ખાવાનો જબરો…
અફઘાનમાં ફરી ભૂકંપરૂપી આફત: 3200નાં મોત, અનેક ઘાયલ
ભારત સહિત આ દેશોએ લંબાવ્યા મદદના હાથ : રાહત સામગ્રી મોકલાઈ ખાસ-ખબર…
નેપાળમાં કાઠમાંડૂ નજીક 4.3ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાનના સમાચાર નહીં
નેપાળમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાજધાની કાઠમાંડૂમાં…
નેપાળ પ્લેન ક્રેશ: પ્લેન દુર્ઘટનામાં 21 મૃતદેહો સહિત બ્લેક બોક્સ મળ્યુ, રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ દુ:ખ વ્યક્ત કર્યુ
નેપાળના પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં રવિવિરના તારા એરલાઇન્સનું વિમાન આ જગ્યાએ દુર્ઘટનાગ્રસ્ત…
નેપાળ પ્લેન ક્રેશ: વિમાન દુર્ઘટના પહેલા પાયલોટએ કરી હતી ATC સાથે છેલ્લી વાતચીત
-પાયલોટએ વાતાવરણ વિશે જાણકારી લીધી હતી નેપાળમાં ક્રેશ થયેલું તારા એરલાઈન્સનું વિમાનનો…
બુદ્ધ પૂર્ણિમા: વડાપ્રધાન મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યા, માયા દેવી મંદિરમાં કરી પૂજા અર્ચના
- વડાપ્રધાન મોદીએ પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી…