મણિપુરના ચુરાચંદપુરમાં પોલીસે મોદી કટઆઉટમાં તોડફોડ કરવા બદલ બેની અટકાયત કર્યા બાદ વિરોધ હિંસક બન્યો
બંને યુવકોની અટકાયતના વિરોધમાં ચુરાચંદપુર પોલીસ સ્ટેશન પાસે ટોળાએ વિરોધ પ્રદર્શન કર્યું…
PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા હિંસા: ઉપદ્રવીઓએ પોસ્ટર-બેનરો ફાડ્યા, આગ લગાવી
13 સપ્ટેમ્બરે મોદી ચુરાચંદપુર-ઇમ્ફાલ જશે ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી PM મોદીની મણિપુર…
મણિપુરમાં મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ખુલતાં શાંતિની આશા જાગી
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કુકી-ઝો કાઉન્સિલે આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ને મુસાફરો…
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી મિઝોરમમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ 2023માં થયેલી વંશીય હિંસા…
મણિપુરમાં મોટી કાર્યવાહી દરમિયાન 203 શસ્ત્રો, IED, ગ્રેનેડ જપ્ત કર્યા
આ કામગીરીના પરિણામે વિવિધ શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા, જેનાથી જાહેર સલામતી…
સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. આસામથી…
પૂર્વોત્તર પ્રદેશો ભારે પૂરની ઝપેટમાં; મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત
ઉત્તરપૂર્વ પૂર: આ ક્ષેત્રમાં આસામ સૌથી વધુ પ્રભાવિત છે, 22 જિલ્લાઓમાં 5.35…
પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા
મણિપુરમાં 833થી વધુ ઘરોને નુકસાન, પૂર્વોત્તરમાં 40થી વધુનાં મોત આસામમાં એરફોર્સે 500થી…
મણીપુરમાં 17 એપ્રિલ સુધી ફરી કફર્યુ: રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવા છતાં સ્થિતિ બેકાબુ હોવાથી લેવાયો નિર્ણય
મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા…
મણિપુરમાં ભાજપ નેતાએ વક્ફ સુધારા બિલને ટેકો આપતા રોષે ભરાયેલા ટોળાએ ઘર સળગાવી દીધું
મણિપુરમાં ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અસકર અલીએ વક્ફ સુધારા કાયદાને સમર્થન આપવું…