સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે;
પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપત્તિ અને કષ્ટ સમયે પણ પોતાની…
નીતિવાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે
બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. કથામૃત:…
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે…
જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે.
કથામૃત: એક માણસનું મૃત્યુ થયું. ભગવાનના દૂતો એને તેડવા માટે આવ્યા. જીવન…
કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં
અર્થામૃત: આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને…
આખું જીવન અને જગત મિથ્યા છે, માયા સ્વરૂપ છે
ગઈકાલે રાત્રે રોજ કરતા વહેલા ઊંઘી ગયો હતો, એટલે મધરાત પછી દોઢ…