દરેક પર્વત ઉપરથી હીરા-માણેક મળતા નથી અને દરેક હાથીના મસ્તકમાંથી મુક્તા-મણિ પ્રાપ્ત થતો નથી
કથામૃત: એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નીકળ્યો હતો. પિતા ગાડી…
એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે
અર્થામૃત: એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે. તેવી જ…
જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે
કથામૃત: એક શાહુકારે ખૂબ સંપત્તિ એકઠી કરી હતી. એની સંપત્તિ કોઈ પડાવી…
વિદ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન….
કથામૃત: ઉત્તરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો…
વનમાં સીધાં વૃક્ષો કપાઈ જાય છે; જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોને કોઈ સ્પર્શ કરતું નથી
કથામૃત: એક જંગલ હતું. વૃક્ષોની સંખ્યા થોડી ઓછી હતી અને એમાં પણ…
સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે
આપણાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દર્શનશાસ્ત્ર એ સાંખ્યદર્શન છે. તેના રચયિતા શ્રી કપિલમુનિ…
ખજુરનું વૃક્ષ ગમે એટલું મોટું (ઊંચું) હોય તો પણ શું કામનું ? એ વટેમાર્ગુને નથી છાયો આપી શકતું કે નથી ફળ આપી શકતું.
કથામૃત: એકવખત એમ માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો…
મનમાં ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે છે. માળી કોઈ વૃક્ષને સો ઘડા પાણી પાય, તો પણ ફળ તો ઋતુ આવે ત્યારે જ આવે
કથામૃત: થોમસ આલ્વા એડિસન. એક એવું વ્યક્તિત્વ કે જેનું ઋણ આ જગત…
જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
કથામૃત: એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો…
પુરુષ જેમ જેમ શુભ કર્મો કરવામાં મન જોડે છે, તેમ તેમ તેના સર્વે અર્થો સિદ્ધ થાય છે, એમાં સંશય નથી.
કથામૃત: લંડનમાં રહેતો એક સામાન્ય પરિવારનો બાળક પોતાનું પેટ ભરવા માટે નાનાં…