પાંચ વર્ષમાં 1.60 લાખ ભારતીયો ‘કેનેડીયન’ બન્યા: અમેરિકા બાદ બીજો પસંદગીનો દેશ
-મધ્યમ અને થોડા ઉંચા વર્ગ માટે સૌથી વધુ પસંદ ભારત અને કેનેડા…
‘ભારત સાથેના સંબંધ અમારી માટે મહત્વના’: કેનેડાના રક્ષામંત્રીએ સંબંધ સુધારવા પર કરી પહેલ
કેનેડાના રક્ષામંત્રીએ કહ્યું, હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા ભારત સાથે…
‘કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી દીધી’, અમેરિકન સંરક્ષણ નિષ્ણાંતે લીધો ભારતનો પક્ષ
હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલા ભારત-કેનેડા વિવાદ પર અમેરિકાનું નિવેદન સામે…
ભારત અને કેનેડા વિવાદ મુદે મોદી સરકારનો મોટો નિર્ણય: ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ
ભારત અને કેનેડા વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા…
પંજાબના ગેંગસ્ટર સુક્ખા દુનિકેની કેનેડામાં હત્યા: હુમલાખોરોએ ધડાધડ 15 ગોળીઓ મારી
કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબીહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની બુધવારે…
અમેરિકા સહિત ત્રણ દેશોએ કેનેડાને સમર્થન આપ્યું ન હતું: ટ્રુડો G20 પહેલાં હંગામો કરવા માંગતા હતા
- બિડેન-સુનક ભારતને નારાજ કરવા ઇચ્છતા નહતા કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ…
કેનેડામાં રહેતાં ભારતીય નાગરિક અને સ્ટુડન્ટ્સ ચેતી જાય: ભારત સરકાર
ભારત વિરોધી ગતિવિધિઓને લઈને કેનેડામાં હેટક્રાઈમ વધી શકે છે: વિદેશ મંત્રાલય ખાસ-ખબર…
એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના વડા રાજકોટમાં: કેનેડા ન સુધરે તો જોઈ લેવાની ચેતવણી
ભારતમાંથી કેનેડિયન રાજદૂતને તગેડ્યાને યોગ્ય ઠેરવતા મનીન્દરજિતસિંહ બીટા ખાસ-ખબર સંવાદદાતા ઓલ ઇન્ડિયા…
કેનેડાએ ભારત વિરૂદ્ધ ટ્રાવેલિંગ એડવાઇઝરી જાહેર કરી: કાશ્મીર ન જવા દેશના નાગરિકોને આપી સલાહ
-ભારત સાથેના સંબંધોમાં નવો તનાવ ઉમેરતી ટુડો સરકાર ખાલીસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતની…
કેનેડાએ ભારત વિરુદ્ધ બોલવા માટે US-UK પર બનાવ્યું હતું દબાણ: ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાનએ આપ્યો જોરદાર જવાબ
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનું નામ ખેંચનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અમેરિકા…

