કેનેડામાં ભારતીય એમ્બેસી પર હુમલાની તપાસ: ગૃહ મંત્રાલયે આદેશ કર્યો હતો
કેનેડામાં ભારતીય દૂતાવાસ પરના હુમલા અંગે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે.…
ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટને દેશ છોડવા માટેના અલ્ટિમેટમ પર અમેરિકાએ આપી આ પ્રતિક્રિયા…
ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા રાજનૈતિક તણાવની વચ્ચે મોદી સરકારે ટ્રુડો…
ભારત-કેનેડા વચ્ચે સંબંધો વણસ્યા: ભારતે કેનેડાને 40 રાજનયિકોને પાછા બોલાવી લેવા આપી ચેતવણી
ભારત સરકારે મંગળવારે કેનેડાને તેના 40થી વધુ રાજનયિકોને પાછા બોલાવવા જણાવ્યું હતું,…
કેનેડામાં ટ્રુડો વાણી સ્વાતંયને કચડી રહ્યા છે: સ્પેસએકસના સીઈઓ ઈલોન મસ્કે સરકારની ટીકા કરી
ભારત–કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે, સ્પેસએકસના સ્થાપક અને સીઈઓ ઈલોન મસ્કે…
‘કદાચ જો અન્ય દેશ અમારા સ્થાને હોત તો શું કરત?’: કેનેડા-ભારત સાથેના વિવાદ પર જયશંકરનો સવાલ
વોશિંગ્ટન ડીસીમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ભારતે અભિવ્યક્તિની સ્વતંત્રતાના ખ્યાલ…
બાંગ્લાદેશના વિદેશ પ્રધાને જસ્ટિન ટ્રુડોની કરી આકરી ટીકા, કેનેડાને ‘હત્યારાઓનો અડ્ડો’ ગણાવ્યો
હાલમાં સમગ્ર દુનિયાની કુટનીતિનો દોર બદલી રહ્યો છે. જેનું એક દાહરણ ભારત…
ભારતના કડક વલણ બાદ કેનેડાના વડાપ્રધાન ટ્રુડો નરમ પડ્યા, કહ્યું- ભારત ઉભરતી શક્તિ છે, અમે સારા સંબંધો ઈચ્છીએ છીએ
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપ ભારત પર લગાવ્યા પછી કેનેડા…
વરિષ્ઠ કટાર લેખક, ‘ફિલમની ચિલમથી’ જાણીતા બનેલા સલિલ દલાલનું કેનેડામાં નિધન
લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલએ 73 વર્ષની…
‘ભારત સરકારની આવી નીતિ જ નથી’: અમેરિકાથી એસ. જયશંકરએ ટ્રુડોને આશ્વાસન આપ્યું
વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડાના પક્ષને ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાના સંબંધમાં ખાસ…
કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ શરૂ કર્યું વિરોધ પ્રદર્શન: ભારતીય દૂતાવાસની નજીક ચુસ્ત બંદોબસ્ત
કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે ખાલિસ્તાન સમર્થકોએ વિરોધ…

