આંતરરાષ્ટ્રીય અદાલત રશિયા સામે યુધ્ધ મુદે યુક્રેન દ્વારા કરવામાં આવેલા કેસના મામલામાં આવતી કાલે તા.16મીએ પોતાનો ફેસલો આપશે.
આંતરરાષ્ટ્રીય અદાલત (આઈસીજે) એ સોમવારે જણાવ્યું હતું કે તે રશિયા સામે યુક્રેન દ્વારા કરવામાં આવેલા કેસ પર આવતીકાલે 16 માર્ચે ફેસલો આવશે. આ પહેલા 7 માર્ચે થયેલી સુનાવણીનો રશિયાએ બહિષ્કાર કર્યો હતો. યુક્રેને આઈસીજેને કહ્યું હતું કે તે રશિયાને તેનું સૈન્ય અભિયાન બંધ કરવાનો આદેશ આવે યુક્રેનનો આરોપ છે કે રશિયાનું આક્રમણ સંયુકત નગરસંહાર સંધિની દોષપૂર્ણ વ્યાખ્યા પર આધારિત છે.
બીજી બાજુ સીઝ ફાયર મામલે હજુ સુધી બન્ને દેશો વચ્ચે સહમતી નથી સધાઈ.