By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    2 days ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    2 days ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    3 days ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    3 days ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    2 days ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    2 days ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    2 days ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    2 days ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    4 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    4 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    4 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    5 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    2 days ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    3 days ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    4 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    5 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    2 days ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    6 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    6 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    2 weeks ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    3 days ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    5 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    6 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંચો, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ખોટાં દાવાઓ કરીને લોકોને કેવી રીતે ઉલ્લું બનાવ્યા?!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વાંચો, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ખોટાં દાવાઓ કરીને લોકોને કેવી રીતે ઉલ્લું બનાવ્યા?!
રાષ્ટ્રીય

વાંચો, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ખોટાં દાવાઓ કરીને લોકોને કેવી રીતે ઉલ્લું બનાવ્યા?!

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી વખતે 2015ના પોતાના ચૂંટણી ઢંઢેરાના પોઈન્ટ નં. 21માં 20 નવી કોલેજો બનાવવાનો વાયદો કરેલો હતો.

જે અંગેની માહિતી માંગતી RTI ના જવાબમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2020 સુધીમાં દિલ્હીમાં એક પણ નવી કોલેજ બનાવવામાં આવી નથી. મતલબ કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે પોતાના ઢંઢેરોમાં કરેલો વાયદો જરાપણ પાળ્યો નથી. આ અત્યંત ગંભીર બાબત છે કે, દિલ્હીની કેજરીવાલ સરકાર છેલ્લા પાંચ-છ વર્ષમાં એકપણ નવી કોલેજ બનાવી શકી નથી એ પણ દેશની રાજનીતિમાં. આવું એકપણ સરકારના શાસનકાળમાં બન્યું નહીં હોય. આમ આદમી પાર્ટી એટલે જૂઠ અને જાહેરાતની રાજનીતિ પર ટકેલી પાર્ટી એવું RTI માંથી બહાર આવવાનું શરૂ થયું ત્યારે સુજીત પટેલ અને RTI – રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા વધુ કેટલીક RTI કરવામાં આવેલી હતી જેમાં કેજરીવાલ સરકારની કેટલીક નિષ્ફળતાઓનો પણ પર્દાફાશ થયો હતો.

Contents
આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી વખતે 2015ના પોતાના ચૂંટણી ઢંઢેરાના પોઈન્ટ નં. 21માં 20 નવી કોલેજો બનાવવાનો વાયદો કરેલો હતો.કેજરીવાલે કોરોનાકાળમાં જાહેરાત પાછળ 293 કરોડ રૂપિયા જેટલી રકમ વાપરી નાંખી !RPS ગ્રુપ દ્વારાં પોસ્ટ કરાયેલાં કેટલાંક ફેક્ટ । ફિગર્સ, જે સાબિત કરે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દિલ્હીમાં શિક્ષણનું સ્તર સુધર્યું નથી પરંતુ બગડ્યું છે!

- Advertisement -

 

કેજરીવાલ સરકાર પોતાની શાળાઓ શ્રેષ્ઠ હોવાની સાથે દિલ્હીની સરકારી શાળાઓના પરિણામ પણ શ્રેષ્ઠ આવે છે તેવો ભ્રામક પ્રચાર કરે છે. એક RTIમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારમાં દિલ્હીની અંદર આવેલી સરકારી શાળાઓનું પરિણામ કેટલું કથળ્યું છે એ બહાર આવ્યું છે. ધોરણ 9માં 2020ના પરિણામ મુજબ 279377 વિદ્યાર્થીઓમાંથી 99205 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા મતલબ દિલ્હીમાં ધોરણ 9માં દર ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી નાપાસ થાય છે! દિલ્હીમાં અગાઉની સરકારમાં એસએસસીના વિદ્યાર્થીનું પરિણામ 2011 – 99.09%, 2012 – 99.23%, 2013 – 99.81% અને 2014 – 98.81% આવ્યું હતું. જ્યારે 2015માં કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર આવતા દિલ્હીની સરકારી શાળાઓનું પરિણામ 2015 – 95.81%, 2016 – 89.25%, 2017 – 92.44%, 2018 – 68.90% (દિલ્હીના ઈતિહાસનું સૌથી ખરાબ પરિણામ), 2019 – 71.58%, 2020 – 82.61% આવ્યું હતું. જે બાબત દર્શાવે છે કે, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર શિક્ષણમાં નાપાસ છે.

- Advertisement -

કેજરીવાલ – આપ સરકારનાં દિલ્હી એજ્યુકેશન મોડલની પોલ ખોલી નાખતાં છઝઈં એક્ટિવિસ્ટ સુજીત પટેલ અને છઙજ ગ્રુપ

દિલ્હીની કેજરીવાલ – આમ આદમી પાર્ટી સરકારના એજ્યુકેશન મોડેલની પોલ RTI એક્ટીવિસ્ટ સુજીત પટેલ અને તેમના RPS- રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને ખોલી નાખી છે. દિલ્હીની કેજરીવાલ સરકાર અને તેના નેતાઓ દેશભરમાં દિલ્હી એજ્યુકેશન મોડેલના જાહેરાતોને આધારે જુઠ્ઠાણાઓ ફેલાવી જનતાને મૂર્ખ બનાવી રહ્યા હતા તેની જાણકારી સુજીત પટેલ અને તેના ગ્રુપને મળતા તેમણે સાહસ દાખવી દિલ્હી સરકાર સામે એક પછી એક કેટલીક RTI કરી દિલ્હીમાં સરકારી શાળાની વિવિધ માહિતી માંગી હતી જેમાં સ્ફોટક ખુલાસાઓ થયા છે. દિલ્હી સરકારે જનતાને કરેલા એકપણ વાયદાઓ તો પાળ્યા નથી પરંતુ અબજો રૂપિયાના ખર્ચે દિલ્હીની સરકારી શાળાઓ અંગે ભારતીયોની આંખમાં ધૂળ નાંખી છે જે RTI માં મળેલી વિવિધ માહિતી પરથી સાબિત થઈ ચૂક્યું છે. દિલ્હીની કેજરીવાલ સરકાર હવે પોતાની પોલ ખુલી જતા આ અંગે શું ખોટી દલીલો રજૂ કરશે એ જોવું રહ્યું પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકારના એજ્યુકેશન મોડેલના જૂઠને જનતા સમક્ષ લાવવા માટે RTI એક્ટીવીસ્ટ સુજીત પટેલ અને તેમના RPS- રાષ્ટ્રવાદી પ્રખર સંગઠનને બિરદાવવા જોઈએ.

કેજરીવાલે કોરોનાકાળમાં જાહેરાત પાછળ 293 કરોડ રૂપિયા જેટલી રકમ વાપરી નાંખી !

RPS ગ્રુપ દ્વારાં પોસ્ટ કરાયેલાં કેટલાંક ફેક્ટ । ફિગર્સ, જે સાબિત કરે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં દિલ્હીમાં શિક્ષણનું સ્તર સુધર્યું નથી પરંતુ બગડ્યું છે!

દિલ્હીમાં એસએસસી 100% પરિણામ આપતી શાળાઓ વિષે જાણીએ તો 2011 – 326 શાળાઓ, 2012 – 400 શાળાઓ, 2013 – 597 શાળાઓ, 2014 – 418 શાળાઓ 100% પરિણામ આપતી હતી. પરંતુ જ્યારે 2015માં કેજરિવાલ સરકાર દિલ્હીનું શાસન સંભાળે છે ત્યારથી 2015 – 271 શાળાઓ, 2016 – 289 શાળાઓ, 2017 – 282 શાળાઓ, 2018 – 48 શાળાઓ, 2019 – 147 શાળાઓમાં જ 100% પરિણામ આવ્યું છે. અન્ય કેટલાંક આંકડાઓ અને માહિતી તપાસીએ તો કેટલી શાળાઓ છે જેનું પરિણામ 50%થી ઓછું એસએસસી (ઈઇજઊ)માં આવે છે તો 2010થી 2015માં એકપણ શાળા એવી ન હતી કે જેનું પરિણામ એસએસસી (ઈઇજઊ)માં 50%થી ઓછું આવ્યું હોય. પરંતુ 2015માં કેજરીવાલની સરકાર આવ્યા બાદ 2015 – 02 શાળા, 2016 – 19 શાળાઓ, 2017 – 07 શાળાઓ, 2018 – 157 શાળાઓ, 2019 – 73 શાળાઓ, 2020 – 24 શાળાઓ.. મતલબ કે કેજરીવાલની સરકારમાં 100% પરિણામ આપતી શાળાઓની સંખ્યા ઘટી છે અને 50થી ઓછું પરિણામ આપતી શાળાઓની સંખ્યા વધી છે. શું દિલ્હીનું આ એજ્યુકેશન મોડેલ અન્ય રાજ્યોએ અપનાવવા જેવું છે?

હજુ કેટલાંક આંકડાઓ અને માહિતી છે જેના પરથી દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા કેજરીવાલ સરકારના આવ્યા બાદ કથળી છે તે સાબિત થાય છે. કેજરીવાલની સરકાર આવી તે પહેલા દિલ્હી સરકારની શાળામાં એસએસસી માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 180000 થી 228000 સુધી રહેતી હતી પરંતુ કેજરીવાલની સરકાર આવ્યા બાદ આ સંખ્યા 136000થી 153000 સુધી આવી છે જેનો સીધો અર્થ થાય છે કે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળાઓ તરફ વળ્યા છે. જો ખરેખર શિક્ષણ સારું હોય તો જે સંખ્યા 228000 હતી તે સંખ્યા વધીને 250000થી 300000 થવી જોઈએ, વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં આવવા જોઈએ. પરંતુ અફસોસ આમ આદમી પાર્ટી માત્ર જૂઠ અને જાહેરાત વડે આ સત્ય અને તથ્ય છૂપાવતી રહી અને પાણીની જેમ પ્રજાના પૈસા વહેડાવી ખોટી પ્રસિદ્ધ મેળવતી રહી. અને હવે આ પાપ છાપરે ચઢી પોકારી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટીની કોઈપણ જાહેરાત આખા ભારતના તમામ અખબારોમાં ફુલ પેઈજ પ્રસિદ્ધ થાય છે. તેમણે એવી પણ જાહેરાત કરેલી કે જે વિદ્યાર્થીઓ 80% લાવશે તેમને કેજરીવાલ સરકાર આરએસ.2500ની શિષ્યવૃતિ આપશે. વધુ એક આવા જૂઠ વિશે પણ RTI ના જવાબમાં જાણવા મળ્યું છે કે કુલ 80000 લાયક વિદ્યાર્થીઓ હતા અને તેમાંથી કેજરીવાલ સરકારે એકપણ વિદ્યાર્થીને એકપણ રૂપિયો ચૂકવ્યો નથી અને આ પૈસા ન ચૂકવવાનું કારણ એ આપ્યું છે કે તે તમામ પૈસા કોરોનામાં ખર્ચાઈ ગયા છે પરંતુ આ જ કેજરીવાલ કોરોનાકાળમાં જાહેરાત પાછળ રૂપિયા 293 કરોડ જેટલી અધધધ રકમ વાપરી નાખી છે. ટૂંકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાથી લઈ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાં જૂઠ્ઠા અને જાહેરાતોના દમ પર અફવાઓ ફેલાવી દિલ્હી એજ્યુકેશન મોડેલના નામ પર વાહવાહી મેળવે છે એ તેમના વિરુદ્ધ કરવામાં આવેલી વિવિધ RTI માં સાબિત થયું છે અને સાથે એ પણ સાબિત થયું છે કે, છેલ્લા પાંચ-છ વર્ષમાં એકપણ મીડિયાએ દિલ્હી એજ્યુકેશન મોડેલની વાસ્તવિકતા તપાસવાના થોડાઘણા પણ પ્રયત્નો કર્યા નથી!500 સરકારી સ્કૂલ બનાવવાનો વાયદો કરનાર ‘આપ’ 50 સ્કૂલ પણ બનાવી શકી નથી!

આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન એવો વાયદો કરવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં 500થી વધુ નવી સરકારી સ્કૂલ શરૂ કરવામાં આવશે. પ્રાઈવેટ સ્કૂલોમાં ડોનેશનની સિસ્ટમ બંધ કરવામાં આવશે. પ્રાઈવેટ સ્કૂલોમાં ફી નક્કી કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવાશે વગેરે..વગેરે.. પરંતુ છેલ્લા પાંચથી છ વર્ષોમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં નવી 50 સ્કૂલો પણ બનાવી શકી નથી એવો એક છઝઈંમાં ખુલાસો થયો છે. દિલ્હી એજ્યુકેશન મોડેલના જૂઠ્ઠા બગણા દેશભરમાં ફૂંકનાર આપ નેતાઓ એક છઝઈંમાં ઉઘાડા પડી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા અબજો રૂપિયાનો ખર્ચ કરી માત્રને માત્ર દિલ્હી એજ્યુકેશન મોડેલનો જૂઠ્ઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીનું એજ્યુકેશન મોડેલ તદ્દન નિષ્ફળ અને નકામું છે.

You Might Also Like

દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ

અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો

સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી

દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ

આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “આપ”નું પાપ: શિક્ષણ ક્ષેત્રે ક્રાન્તિ કરવાનાં કેજરીવાલનાં જૂઠ્ઠાં દાવાઓની પોલ ખોલતો સ્ફોટક અહેવાલ
Next Article ‘ખાસ-ખબર’ અને DCP ઝોન-2નાં કાફલાનું સંયુક્ત ઓપરેશન પાર પડાયું…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?