By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    16 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    16 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    17 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 days ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    14 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    14 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    16 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    16 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    4 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    7 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એઈમ્સના ચેરમેનપદે ડૉ. વલ્લભ કથીરિયાની વરણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ એઈમ્સના ચેરમેનપદે ડૉ. વલ્લભ કથીરિયાની વરણી
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટ એઈમ્સના ચેરમેનપદે ડૉ. વલ્લભ કથીરિયાની વરણી

Khaskhabar Editor
Last updated: 2023/08/17 at 5:32 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટ એઇમ્સમાં વિવિધ રોગની સારવાર અને નવા તબીબી સંશોધનો માટે મહત્તમ પ્રયાસો કરાશે: વલ્લભ કથીરિયા

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની પ્રથમ એઈમ્સના પ્રથમ પ્રમુખ તરીકે રાજકોટથી 4 વખત સંસદસભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. વલ્લભ કથીરિયાની વરણી કરવામાં આવી છે. આજ રોજ ખાસ-ખબર દ્વારા તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબરના વિવિધ સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, ગત સાંજે રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર કરવામા આવ્યું છે તેવી જાણ થઈ છે. ગુજરાતની પ્રથમ એઈમ્સના પ્રમુખ તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી, જે.પી.નડ્ડા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ વગેરેનો ડો. વલ્લભ કથીરિયાએ આભાર માન્યો હતો. રાજકોટની એઇમ્સના પ્રથમ ચેરમેન તરીકે રાજકોટના જાણીતા સર્જન ડો. વલ્લભ કથીરિયાની નિમણૂંક થતાં આજે સવારે એઈમ્સના ડિરેક્ટર કર્નલ સી.ડી. કટોચાએ તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ શુભેચ્છા પાઠવેલી હતી. આ અંગે ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં એઈમ્સ પ્રમુખનો ચાર્જ સંભાળશે.

- Advertisement -

ભારત સરકાર દ્વારા ગુજરાતની સૌ પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ (એઇમ્સ) રાજકોટમાં જામનગર રોડ પર નિર્માણ પામી રહી છે તે દિવાળી આસપાસ વિધિવત રીતે કાર્યરત થાય તેવા સંકેત છે.

ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવેલું હતું કે, હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં 4 એઇમ્સ હતી. અત્યારે વધીને 18 થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડિકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે.

ડૉ. કથીરિયા અટલજીની સરકારમાં રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી
લેઉવા પાટીદાર અગ્રણી ડો. વલ્લભ કથીરિયા આરોગ્ય, રાજકીય, સામાજિક વગેરે ક્ષેત્રના વર્ષોના અનુભવી છે. અટલજીની સરકારમાં માનવ સંશાધન, ભારે ઉદ્યોગ, આરોગ્ય વગેરે વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. રાજકોટ મતક્ષેત્રથી સતત 4 વખત લોકસભામાં ચૂંટાયા હતા. ગુજરાતમાં ગૌ સેવા આયોગના ચેરમેન તથા કેન્દ્રના કામધેનુ આયોગના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેઓ સુપ્રસિધ્ધ સર્જન છે. ગૌસેવા ક્ષેત્રે તેમની વિશેષ કામગીરી છે. તેમની આગેવાનીમાં ગયા મે મહિનામાં રાષ્ટ્રીય કક્ષાનો ગૌટેક (પ્રદર્શન) યોજાયો હતો.

- Advertisement -

ગુજરાતની પ્રથમ એઈમ્સના ચેરમેન તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી, જે.પી.નડ્ડા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ વગેરેનો આભાર માનતા ડો. વલ્લભ કથીરિયા

ડૉ. વલ્લભ કથીરિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અદના કાર્યકર તરીકે આજીવન કાર્ય કર્યું છે

ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવેલું હતું કે, હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં 4 એઇમ્સ હતી. અત્યારે વધીને 18 થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડિકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે.

સમગ્ર ગુજરાતના દર્દી નારાયણની સેવાનો સંકલ્પ: ડૉ. વલ્લભ કથીરિયા
એઇમ્સની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ વિશે વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ફૂલફેઝમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે અને ઘઙઉ બાદ ઈંઙઉ પણ શરૂ કરવામાં આવશે. એઈમ્સ એ એક સ્વાઈપ બોડી છે. દરેક એઈમ્સને તમામ પાવર તથા સારામાં સારા નિર્ણય કરવાની તક્ક મળે છે. સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી એઈમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેક્નોલોજી, લેટેસ્ટ ટેક્નોલોજી અને સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. ધારો કે, ઓર્થોપેડિક સર્જન હોય, સ્પાઈન સર્જન હોય. સ્પાઈનમાં પણ નેક્સ સ્પાઇન અને લંબર સ્પાઈનના સર્જન હોય. આ પ્રકારની સબ સ્પેશિયાલિટીની સારવાર સૌરાષ્ટ્રના, ગુજરાતના, કચ્છના દર્દીઓને મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે. સમગ્ર ગુજરાતના દર્દી નારાયણની સેવાનો સંકલ્પ છે.

ડૉ. કથીરિયા પાસે રાજકારણથી સમાજસેવા સુધી વિવિધ ક્ષેત્રોનો બહોળો અનુભવ
ડો. વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ દેશની 14મી લોકસભાના સભ્ય હતા. રાજકોટના સાંસદ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. તેમજ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. બાદમાં ડો. વલ્લભ કથીરિયાને ગૌ સેવા આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2019માં રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

રાજકીય, સામાજિક, તબીબી ક્ષેત્રની સફળતા પાછળ માતા-પિતાના આશીર્વાદ
ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અંત્યત ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતાએ તેમને ખૂબ જ સહકાર આપ્યો છે. તેમના ગામડાંમાં કોઈ ભણવા ન જતું ત્યારે માતા-પિતા અને શિક્ષકોએ તેમને ભણવા પ્રોત્સાહિત કર્યા અને તેઓ તબીબી ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સફળ થયા. આજે પણ તેમના શિક્ષકો સાથે તેઓ સંપર્કમાં છે અને વિવિધ સમાજસેવાના કાર્યો કરતા રહે છે. તેમના કાર્યોની નોંધ લઈ મહત્વપૂર્ણ જવાબદારી સોપાવા બદલ તેઓ ખુદને ખુશનસીબ સમજે છે અને તેઓ નિ:સ્વાર્થભાવે આ કામગીરી સંભાળી દર્દી નારાયણની સેવા કરશે એવું જણાવ્યું હતું.

You Might Also Like

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

રામપરાના ખેડૂતો અને ઙજક કંપની વચ્ચેના વિવાદનો સુખદ અંત; વિઘા દીઠ રૂ.2.51 લાખનું વળતર જાહેર

TAGGED: aiims, chairman, DRVALLABHKATHIRIA, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચે તું તું મેં મેં
Next Article 4 દિવસ બાદ ISRO સર્જશે ઈતિહાસ: આજે વિક્રમ લેન્ડર કરશે ડી-ઓર્બિટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાત

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?